1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

નેટફ્લિક્સના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે CEO પદ પરથી આપ્યું રાજીનામું – અન્ય બે ભાગીદારોને સોંપ્યો કાર્યભાર

નેટફ્લિક્સના સહ-સંસ્થાપકે આપ્યું રાજીમાનુ પોતાના સહકર્મીઓને કાર્યભાર સોંપ્યો દિલ્હીઃ- ખૂબજ જાણીતુ પ્લેફોર્મ નેટફ્લિક્સના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઆઓ ના પદ પરથી રાજીનામું આપ્યું છે.હેસ્ટિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં અમે કોવિડના પડકારનો પણ સામનો કર્યો હતો. આની અમારા બિઝનેસ પર પણ ઊંડી અસર પડી. તેમણે કહ્યું કે બોર્ડ અને હું […]

PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની 3દિવસીય કોન્ફોરન્સનો આજથી આરંભ

 આજથી 22 જાન્યુઆરી સુધી દેશની આંતરિક સુરક્ષા પર ચર્ચા   PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં થશે ચર્ચા દિલ્હીઃ- આજથી, તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા પર વિચારમંથન કરશે. આ કોન્ફરન્સ 20, 21 અને 22  આમ 3 વિસ મધ્ય દિલ્હીના પુસા ખાતે ચાલશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી […]

વાતચીત કરવા બાબતે ભારતે પાકિસ્તાનને આપર્યો જવાબ – કહ્યું ,’પહેલા આતંકવાદ બંધ કરો’

પાકિસ્તાન સાથે વાતચીત કરવા બાબતે ભારતનો જવાબ ભારતે પારકિસ્તાનને કહ્યું પહેલા આતંકવાદ ખતમ કરો દિલ્હી- તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે  ભારત સાથે વાતચીતની વિનંતી કરી હતી એક વખત નહી પરંતુ બે વખત તેમણે આ વાતચીત માટેની વાત કહી હતી. હવે પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ બાબતને લઈને વિદેશ […]

 કેરળમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને 60 દિવસની પ્રસૂતિ રજા આપવાનો આદેશ

કેરળ રાજ્ય વિદ્યાર્થીનીઓની વ્હારે આવ્યું 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને આપશે 60 દિવસની પ્રસૂતિ રજા  દેશભરમાં ઘણી કંપનીઓ કે સંસ્થામાં મહિલાઓને પ્રસુતિ વખતે 3 મહિનાની કે 6 મહિનાની મેટરનિટી લીવ આપવામાં આવે છે જો કે હવે કેરળ રાજ્યએ ભણતી વિદ્યાર્થીનીઓ માટે પણ કંઈક આવી સુવિધાની જાહેરાત કરી છે જે પ્રમાણે કેરળમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર […]

દાવોસમાં ભારતનું ગૌરવ, વર્ષ 2047 સુધીમાં 26 લાખ કરોડનું અર્થતંત્ર બનશે – EY રિપોર્ટ

દાવોસમાં ભારતનું ગૌરવ વધ્યું ઈવાયની રિપોર્ટમાં દેશના અર્થતંત્ર વિશે કહી વાત દિલ્હીઃ- ભારત આરપ્થિક દ્રષ્ટિએ સતત આગળ વધી રહ્યું છે,કોરોના મહામારી બાદ પણ ભારતનું અર્થતંત્ર  તરત પાટા પર ચઢી ગયું હતુ ત્યારે હવે દાવોસમાં ભારતનું ગૌરવ વધ્યું છે. ભારતના અર્થતંત્રને લઈને ઈવાય રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે  વર્ષ 2047 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 26 […]

બનાના ટી નું સેવન સ્વાસ્થ્યને કરે છે ફાયદો – જાણો કઈ રીતે બને છે આ ટી, અને તેના ગુણો વિશે

કદાચ ઘણા ઓછા લોકો બનાના ટી વિશે જાણતા હશે, જેનું સેવન ઘણાી રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.કેળાની ચા અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે આજે વાત કરીશું સાથે જ આ ટી કેવી રીતે બને છે તે પણ જાણીએ બનાના ટી શું છે? બનાના ટી એ કેળા અને તજમાંથી બનેલી હેલ્ધી ચા  તરીકે ઓળખાય છે. જેના સ્વાસ્થ્યને […]

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ફૂટબોલર સ્ટાર મેસી અને રોનાલ્ડોને મળ્યા

અમિતાભ બચ્ચન મેસી અને રોનાલ્ડોને મળ્યા દિલ્હીઃ- સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં વિશ્વના બે મહાન ખેલાડીઓ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને પેરિસ સેન્ટ જર્મેન ના લિયોનેલ મેસી સામસામે  જોવા મળ્યા હકાસ ફ્રાન્સ ક્લબ પીએસજીનો  સામનો સાઉદી અરબના બે ક્લબ  અલ-નાસર અને અલ હિલાલની બનેલી  ટીમ રિયાધ 11 સાથે થયો. આ મેચની શરૂઆતમાં બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જોવા […]

પીએમ મોદી 23 જાન્યુઆરીએ અંડામાનમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત પ્રસ્તાવિત સ્મારકના મોડલનું કરશે ઉદ્ઘાટન

 નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત સ્મારકના મોડલનું ઉદ્ધાટન પીએમ મોદી અંડામાનમાં 23 તારીકે કરશે ઉદ્ધાટન દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય સેનાનીની 126મી જન્મજયંતિ પર 23 જાન્યુઆરીએ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત પ્રસ્તાવિત સ્મારકના મોડલનું વર્ચ્યૂએલ રીતે ઉદ્ઘાટન કરશે. આ બાબતને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં  માહિતી આપવામાં […]

 ન્યૂયોર્ક ટાઈમ્સમાં વર્ષ 2023 ના ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં દેશના આ રાજ્યનો સમાવેશ, જાણો આ રાજ્યની ખાસિયતો

ન્યૂયોર્ક ટાઈમ્સે તાજેતરમાં 2023માં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોની યાદી બહાર પાડી છે, જેમાં ભારતના આ એક રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ રાજ્ય છે આ રિપોર્ટમાં કેરળની વ્યાખ્યા કરતા લખવામાં આવ્યું છે કે, એક દક્ષિણ ભારતીય રાજ્ય જ્યાં દરિયાકિનારા, બેકવોટર લગૂન, ભોજન અને સાંસ્કૃતિક રિવાજો જેમ કે વૈકાટાષ્ટમી તહેવારની વિશેષતા છે. આ રિપોર્ટમાં કેરળના […]

હવે જો તમારી કાર 15 વર્ષ જૂની છે તો આ સમાચાર તમારા માટે – કેન્દ્રનો નિર્ણય રજીસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય, 1લી એપ્રિલથી થશે લાગુ

કેન્દ્રનો મહત્વનો નિર્ણય 15 વર્ષ જૂની કારનું રજીસ્ટ્રેશન થશે રદ દિલ્હીઃ- દેશમાં દિવસેને દિવસે પ્રદુષણનું સ્તર વધતુ જઈ રહ્યું છે ત્યારે વધતા પ્રદુષમમાં સૌથી મહત્વનો ફઆળઓ જૂના વાહનોનો પણ છે ત્યારે હવે  પ્રદૂષણને રોકવા માટે કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે દેશમાં ચાલતા તમામ 15 વર્ષ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવાનો આદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code