1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વડાપ્રધાનએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા છે. નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”આપણા યુવાનોમાં અવકાશ અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો રસપ્રદ પ્રયાસ.”  

પીએમ મોદીએ પરીક્ષા યોદ્ધાઓની આંતરદૃષ્ટિ અને PPCમાં સક્રિય ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી

દિલ્હી:પીએમ મોદીએ પરીક્ષા યોદ્ધાઓની આંતરદૃષ્ટિ અને PPCમાં સક્રિય ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવોદય વિદ્યાલય સમિતિ (NVS)ના એક ટ્વીટનો જવાબ આપ્યો છે જેમાં કિ.મી. શિવાંગી, જેએનવી ઢેંકનાલ, ઓડિશાની વિદ્યાર્થીનીએ પરિક્ષા પે ચર્ચા પર તેના મંતવ્યો શેર કર્યા. NVS દ્વારા ટ્વીટનો જવાબ આપતા, વડાપ્રધાનએ કહ્યું;”મને પરીક્ષાના તણાવને દૂર કરવાની રીતો પર #ExamWarriors તરફથી […]

PM મોદી આજથી ઈન્દોર ખાતે શરુ થનારી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે

આજથી ઈન્દોર ખાતે શરુ થશે 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ પીએમ મોદી આ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે ઈન્દોરઃ- મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસનું સમેમ્લેન યોજાઈ રહ્યું છે તો સાથએ જ આજથી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટ્રસ સમિટ પણ શરુ થવા જઈ રહી છે.જે આજે એટલે કે  11 અને 12 જાન્યુઆરીએ વૈશ્વિક રોકાણકારો સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી  […]

દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડા પવનોથી રાહત,જાણો કેવું રહેશે હવામાન

દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો સામનો કરી રહેલી રાજધાની દિલ્હીને કોલ્ડવેવથી રાહત મળી છે.જોકે, મંગળવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર સુધી નોંધાઈ હતી, જેના કારણે રોડ અને રેલ ટ્રાફિકને અસર થઈ હતી.તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં શીતલહેરથી રાહત મળી હતી. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 6.4 નોંધાયું હતું.તે જ […]

જો તમે બોસ છો અને રજાના દિવસે તમારા એમ્પલોયને ફોન કરીને ડિસ્ટર્બ કરશો તો થઈ શકે છે 1 લાખનો દંડ, જાણો કઈ કંપનીએ બનાવ્યો નિયમ

ઓફિસમાં 6 દિવસ કામ કરીને જ્યારે એક દિવસ વિક ઓફ આવે છએ ત્યારે કર્મચારીઓની શુશી પાર હોતો નથી પણ જો રજાના દિવસે પણ ઓફીસમાંથી બોસનો ફોન આવે ત્યારે કર્મચારીને જે ગુસ્સો આવતો હોય છે તેની હદ નથી, પણ શું તમે જાણો છો કે જો કોઈ બોસ રજાના દિવસે ફોન કરીને તમને કામ સોંપે છે તો […]

ટ્વિટર ખરીદીને એલન મસ્કે સૌથી વધુ આર્થિક નુકશાન વેઠવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

એલન મસ્કે આર્થિક નુકશાનનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ ટ્વિટર ખરીદીને સૌથી મોટૂ નુકશાન કર્યુ દિલ્હીઃ- જ્યારથી ટ્વિટની માલિકી એલન મસ્કે ખરીદી છે ત્યારથી જ ટ્વિટર ચર્ચામાં છે, ટ્વિટરમાંથી કેટલાક કર્મીઓને હાકી કાઢવામાં પણ આવ્યા હતા કારણ કે ટ્વિટર ખોટમાં જતું હોવાની બબાત સામે આવી છે ત્યારે હવે એલન મસ્કને લઈને વધુ એક વિગત સામે આવી છએ […]

જમ્મુ-કાશ્મીરઃરાજૌરી પ્રવાસ પર જઈ શકે છે રાજનાથ સિંહ,બીજેપી નેતાએ રક્ષા મંત્રી પાસે કરી આ માંગ

દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના રાજૌરીની મુલાકાત લઈ શકે છે.સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે,રાજનાથ સિંહ 26 જાન્યુઆરી પછી રાજૌરીની મુલાકાત લે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતાઓ મંગળવારે દિલ્હીમાં રાજનાથ સિંહને મળ્યા હતા. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓએ રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજનાથ સિંહ સાથે ચર્ચા કરી હતી.નેતાઓએ માંગ કરી હતી કે,રાજૌરીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ […]

આ વખતે ગણતંત્ર દિવસ પર CRPFની મહિલા માર્ચિંગ મુખ્ય આકર્ષણ હશે,’નારી શક્તિ’નો જોવા મળશે દમ

દિલ્હી:કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની મહિલા પથ સંચલન અને બેન્ડ ટુકડી રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ગણતંત્ર દિવસની પરેડનો ભાગ હશે.અધિકારીઓએ જણાવ્યું કે,આ ટુકડી હાલમાં 26 જાન્યુઆરીએ ફરજના માર્ગે આ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે પ્રેક્ટિસ કરી રહી છે.કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસ 2023 માટે નિર્ધારિત મુદ્રાલેખ ‘નારી શક્તિ’ હેઠળ તેણીનો સમાવેશ કરવામાં આવ્યો છે.સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ […]

જોશીમઠ સંકટથી અસરગ્રસ્ત લોકોની મદદે આવ્યા બાબારામદેવ – રાહત સામગ્રી મોકલાવી

બાબારામ દેવ જદોશીમઠ ઘટનાથી પ્રભાવિત લોકોની મદદે ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાવી ઉત્તરાખંડનું પ્રખ્યાત શહેર જોશીમઠ  હાલ ચર્ચાનો વિષએય બન્યું છે, સંકેડો ઘરના લોકોની હાલથ કથળી છે,ઘરમાં તિરાડ પડવાના કારણે ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે સરકાર સતત ઘર ખાલી કરાવી લોકોને રાહત શિબિરોમાં આશરો આપી રહી છે.જેના કારણે અનેક લોકો ઘરથી બેઘર બન્યા છે ત્યારે […]

બિહાર બાદ આ રાજ્યમાં ‘જાતિ આધારિત સર્વે’ કરવાની માંગણી – બીજેપી સરકારને લખ્યો પત્ર

બિહાર બાદ હવે આ રાજ્ય એ જાતિ આધારિત સર્વેની કરી માંગ આ મામલે મહારાષ્ટ્ર સરકારે બીજેપીને પત્ર લખ્યો મુંબઈઃ-તાજેતરમાં જ બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણનો પ્રથમ તબક્કો ચાલુ થયો છે  ત્યારે હવે જાતિ આધારિત સ્રવેને લઈને મહારાષ્ટ્રે પણ માંગણી કરી છે , બિહારની જેમ હવે મહારાષ્ટ્રે ઓબીસી સમુદાયના અગ્રણી નેતાઓમાંના એક એનસીપીના છગન ભુજબળે રાજ્યના સીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code