1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કેન્દ્ર સરકાર વાઘના સંરક્ષણ માટે વધુ ટાઈગર કોરિડોર બનાવશે – વાધની વસ્તી વધવાને લઈને લીધો નિર્ણય

દેશમાં બનશે ટાઈગર કોરિડોર વાધની વધતી વસ્તીને જોતા કેન્દ્રનો નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં વાધની સંખ્યાને વધારવા અને તેની જાળવી રાખવા કેન્દ્રના અથાગ પ્રયત્નો હવે સફળ થતા દેખાઈ રહ્યા છે કારણ કે વાધની વસ્તી વધતા હવે કેન્જ્રએ ખાસ નિર્ણય લીધો છે.દેશમાં વાઘની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તેમના સંરક્ષણ માટે રાજ્યો સાથે મળીને વધુ વાઘ […]

ઉત્તરભારતમાં ઠંડીનો કહેર યથાવત -દિલ્હીમાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો

ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું  ગાઢ ઘુમમ્સ પણ છવાયેલું જોવા મળ્યું દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યો હાલ કડકતી ઠંડીનો સામનો કરી રહ્યા છે ખઆસ કરીને હિમાચલ કાશ્મીરમાં પડી રહેલી બરફ વર્ષાની અસર નોર્છ ઈન્ડિયા પર જોવા મળી રહી છે. ઠંડા પવનોને કારણે દિલ્હી સહિત ઉત્તર, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત કડકડતી ઠંડીની લપેટમાં છે. વિતેલા દિવસને શનિવારે દિલ્હીના રિજ […]

દેશના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું લાંબી બીમારી બાદ 89 વર્ષની વયે નિધન

પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન લાંબા સમયથી હતા બીમાર દિલ્હીઃ- દેશના  પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીનું નિધન થયું છે. વિતેલા દિવસ શનિવારે તેમની તબિયત લથડી હતી.જ્યારે આજરોજ રવિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંબંધીઓ આજે તેને લખનૌ પીજીઆઈ લઈ જવાના હતા. બે દિવસ પહેલા પૂર્વ રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીને પ્રયાગરાજની એક્યુરા ક્રિટિકલ કેર હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ – બે આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ 2 આતંકીઓ ઠાર મરાયા શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓ બનતી રહેતી હોય છે, ત્યારે ફરી એક વખત ભારતીય સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પૂંચ જિલ્લામાં એલઓસી સાથે બાલાકોટ સેક્ટરમાં, સુરક્ષા દળોએ રવિવારે સવારે બે આતંકવાદીઓને ઠાર કર્યા હોવાની જાણકારી મળી રહી છે. કહેવામાં આવી રહ્યું […]

દેશનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ રાજ્ય બન્યું કેરળ – સીએમ વિજયને અભિનંદન પાઠવ્યા

કેરળ દેશનું પ્રથમ સંપૂર્ણ ડિજીટલ રાજ્ય બન્યું સીએમ એ આ બાબતે શુભેચ્છાઓ પાઠવી   વિતેલા દિવસને શનિવારના રોજ  કેરળ રાજ્ય ડિજિટલ બેન્કિંગને સંપૂર્ણ રીતે લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. કેરળ રાજ્યના તમામ જિલ્લાઓમાં ઓછામાં ઓછું એક બચત અને ચાલુ ખાતું ડિજીટલ કરનાર પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ માન્યતા રાજ્યની […]

વાયુસેનામાં પ્રથમ વખત દેશની બહાર યુદ્ધાભ્યાસમાં મહિલા પાયલોટ ભરશે હુંકાર

હવે યુદ્ધાભ્યાસમાં મહિલા પાયલોટ પણ જોડાશે દેશની બહાર યોજડાના યુદ્ધાભ્યાસનો ભાગ બનશે મહિલા પાયલોટ દિલ્હીઃ- પ્રથમ વખત, ભારતીય વાયુસેનાની મહિલા ફાઇટર પાઇલટ દેશની બહાર યોજાનારા યુદ્ધાભ્યાસની ટીમનો ભાગ હશે. મહિલા અધિકારીઓ ફ્રેન્ચ એરફોર્સ સહિત ભારતમાં આવતા વિદેશી ટુકડીઓ સાથે યુદ્ધ રમતોમાં ભાગ લઈ રહી છે જેમાં બે મહિલા ફાઈટર પાઈલટોએ ભાગ લીધો હતો. માહિતી મુજબ […]

સિયાચીન પર તૈનાત દેશની પ્રથમ મહિલા અધિકારીની પીએમ મોદીએ કરી પ્રસંશા

સિયાચીન બોર્ડક પર તૈનાત પ્રથમ મહિલા અધિકારી પીએમ મોદીએ કરી પ્રસંશા દિલ્હીઃ-  કેપ્ટન શિવા ચૌહાણ ખરેખર પ્રસંશાને લાયક છે,ત્યારે દેશના પ્રધાનમંત્રીએ પણ તેમની પ્રસંસા કરી છે. આ મહિલા અધિકારી કે જેઓ  સર્વોચ્ચ યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં તૈનાત થનારી પ્રથમ મહિલા કેપ્ટન છે. 2 ડિસેમ્બરના રોજ તેમનું ત્યાં પોસ્ટિંગ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવા ચૌહાણને અભિનંદન […]

17 માં પ્રવાસી ભારતીય દિવસે પીએમ મોદી સુરક્ષિત, કાનૂની સ્થળાંતરને સમર્પિત પોસ્ટ ટિકિટ બહાર પાડશે

17મા પ્રવાસી ભારતીય દિવસે પીએમ મોદી ટપાલ ટિકિટ રજૂ કરશે રાષ્ટ્રપતિ મુર્મુ કરશે કાર્યક્રમની અધ્યક્ષતા દિલ્હીઃ- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે 17મા પ્રવાસી ભારતીય દિવસના માર્જિન પર સલામત અને કાનૂની સ્થળાંતરને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડશે, જે એક ફ્લેગશિપ ઇવેન્ટ છે જે વિદેશી ભારતીયો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. “સુરક્ષિત […]

અયોધ્યાનું રામ મંદિર ક્યારે બનીને થશે તૈયાર તારીખ થઈ જાહેર  – જાણો તમે ક્યારે કરી શકશો  રામલલાના દર્શન

લખનૌઃ- ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બની રહેલું રામમંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે ,દેશ વિદેશના લોકો આ મંદિર બનવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મંદિર નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં રામ મંદિરને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે 1 લી જાન્યુઆરી વર્ષ 2024મા મંદિર બનીને તૈયાર થઈ જશે. વધુ વિગત પ્રમાણે ” […]

દક્ષિણ અમેરિકાના સુરીનામના રાષ્ટ્રપતિ આજથી ભારતની 7 દિવસીય મુલાકાતે – પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમાં લેશે ભાગ

દક્ષિણ અમેરિકાના સુરીનામના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે  પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમાં લેશે ભાગ દિલ્હીઃ- દક્ષિણ અમેરિકન દેશ સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી ભારતની સાત દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. સંતોખી 7 થી 14 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે. આ સાથે જ તેઓ મધ્યપ્રદેશના ઈન્દોરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code