1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

તાજેતરમાં જ પશ્વિમ બંગાળમાં શરુ થયેલી વંદેભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી – તપાસના આદેશ

વંદે ભારત ટ્રેન પર પત્થરમારાની ઘટનાસામે આવી તપાસના આદેશ આપવામાં આવ્યા આમ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે કોલકાતાઃ-  પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે  આવી છે. મીડિયા રિપોર્ટ્સની જો માનીએ તો , ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના […]

કર્ણાટક:આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું નિધન,પદ્મશ્રીને નકારવા બદલ આવ્યા હતા ચર્ચામાં  

બેંગ્લોર:કર્ણાટકના વિજયપુરમાં જ્ઞાન યોગાશ્રમના સંત અને આધ્યાત્મિક ગુરુ સિદ્ધેશ્વર સ્વામીનું સોમવારે મોડી સાંજે નિધન થયું હતું.તેઓ 81 વર્ષના હતા.બે દિવસ પહેલા વડાપ્રધાને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.સ્વામીજી પાંચ વર્ષ પહેલા પદ્મશ્રી એવોર્ડ નકાર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.તેમણે પીએમ મોદીને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી. કર્ણાટકના […]

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું કરશે ઉદ્ઘાટન – સમાવેશી ભાગીદારી પર ભાર મૂકાશે

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે. કોવિડ મહામારીને  કારણે અહીં બે વર્ષના લાંબાગાળા પછી તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ (ISC)નું આયોજન જાન્યુઆરી 2020માં બેંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. ISCનું પાંચ દિવસીય 108મું સત્ર રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટીમાં યોજાશે. લગભગ બે દાયકામાં આ […]

રાષ્ટ્રપતિ મુર્મુ આજથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે,સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે

જયપુર:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે જશે,જ્યાં તેઓ રાજભવન ખાતે સંવિધાન ઉદ્યાનનું ઉદ્ઘાટન કરશે અને આદિવાસી સમુદાયના સભ્યોને પણ મળશે.તે રાજસ્થાનમાં સોલાર પાવર સેક્ટર માટે ટ્રાન્સમિશન સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કરશે અને 1,000 મેગાવોટના બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ, રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રપતિ રાજભવન, જયપુર ખાતે રાજસ્થાનના ‘ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ’ ના […]

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા,રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ

30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા રાહુલ શ્રીનગરમાં લહેરાવશે તિરંગો- કોંગ્રેસ દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ફરી 3 જાન્યુઆરીએ દિલ્હીથી શરૂ થશે અને ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશના જણાવ્યા અનુસાર, યાત્રા 3 જાન્યુઆરીએ દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી શરૂ થશે અને બપોરે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પ્રવેશ […]

ભારતે UN માં બદલાવની કરી માંગ – એસ.જયશંકરે કહ્યું. “77 વર્ષ જૂના સંગઠનને નવું રૂપ આપવાની છે જરૂર”

ભારકતે યુએનમાં બદલાવની કરી માંગ 77 વર્ષ જૂના સ્વરુપને નવું રુપ આપવું જોઈએ – એસ જયશંકર દિલ્હીઃ- ભારકત યુએનના માળખાને બદલવાની ઘણી વખત માંગ કરી ચૂક્યું છે ત્યારે ફરી એક વખત આ માંગ કરવામાં આવી છએ જાણકારી પ્રમાણે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે યુનાઈટેડ નેશન્સ જેવી 77 વર્ષ જૂની સંસ્થાને “બગલવાની” ની જરૂર […]

પ્રદુષણ પર કેજરીવાલની મોટી જાહેરાત, 2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો વીજળીથી ચાલશે

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે,2025 સુધીમાં દિલ્હીની 80 ટકા બસો ઈલેક્ટ્રિક હશે અને ઈ-બસ ચલાવવાથી રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણો ફાયદો થશે.ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે રોડમેપ શેર કરતા કેજરીવાલે કહ્યું કે,સરકાર 2023માં આવી 1,500 બસો અને 2025 સુધીમાં 6,380 બસો ખરીદશે.રાજઘાટ ડેપો ખાતે 50 ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરવા માટે આયોજિત […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે જયપુરમાં રાજભવન ખાતે બનેલા ‘સંવિધાન પાર્ક’નું કરશે ઉદ્ઘાટન

આવતીકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજસ્થાનની મુલાકાત લેશે જયપુર રાજભવન ખાતે બનેલા સંવિધાન પાર્કનું ઉદ્ઘાટન કરશે  દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતી કાલે રાજસ્થાનની મુલાકાતે લેશએ તેઓ રાજસ્થાનની રાજધાની જયપુર ખાતે રાજભવનમાં બનેલા પાર્કનું ઉદ્ધાટન કરશે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાષ્ટ્રપતિ મંગળવારે જયપુર આવશે. અહીં તે રાજભવનમાં બનેલા સ્વાધિન પાર્કનું ઉદ્ઘાટન કરશે. .રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમ […]

નોટબંધી અંગેના સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટ સાચો ગણાવ્યો – 58 જેટલી અરજીઓ પર સુનાવણીમાં સરકારની તરફેણમાં ચૂકાદો

નોટબંધી અંગે સુપ્રિમકોર્ટનો નિર્ણય કહ્યું સરકારનો નિર્ણય સાચો હતો દિલ્હીઃ- આજે સુપ્રિમકોર્ટે નોટબંધીને લઈને પોતાનો ચૂકાદો આપ્યો છે આ ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો છે તેમણે નોટબંધી મામલે લેવાયેલા સરસારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.ઉલ્લેખનીય છએ કે  કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

કફ સિરપના વિવાદ બાદ હવે  ઉત્તરપ્રદેશ એલર્ટ – તમામ જગ્યાએથી સેમ્પલની કરાશે તપાસ, સતત નજર રાખવાની સૂચના અપાઈ

ઉત્તરપ્રદેશ કફ સિરપને લઈને એલર્ટ સેમ્પલની કરાશે તપાસ લખનૌઃ- ભારતની કફ સિપરને લઈને વિદેશમાં અનેક સવાલો ઉઠ્યા છે, ઉઝબેકિસ્તાનમાં આ સિપરથી 18 બાળકોના મોત બાદ વિવાદ વકર્યો છે ત્યારે ભારતની મેરિયન બાયોટેક ફાર્માએ તેનું પ્રોડક્શન પણ બંધ કરી દીધું છે. આ સાથે જ આ મામલે સરકાર તપાસ કરી રહી છે. ત્યારે હવે  ભારતમાં નિર્મિત કફ સિરપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code