1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આયકર વિભાગની નવી માર્ગદર્શિકા – 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ થઈ જશે રદ

 31 માર્ચ પછી આધાર સાથે લિંક ન કરાયેલા પાનકાર્ડ  રદ થશે  નવી માર્ગદર્શિકા  જારી કરવામાં આવી દિલ્હીઃ- પાનકાર્ડ રદ થવાને લઈને એક મહત્વની વિગત સામે આવી છે જે પ્રમાણે જો તમારુ પાનકાર્ડ આઘાર સાથએ લિંક નહી થયું હોય તો તે રદ કરી દેવામાં આવશે .ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજરો  એક એડવાઈઝરી જારી કરી હતી કે આવતા […]

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ,8 AK74, 14 ગ્રેનેડ, 48 મેગેઝિન મળી આવ્યા

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.બારામુલ્લાના ઉરી સેક્ટરમાં હથલંગા નજીક સુરક્ષા દળોએ મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.માહિતી અનુસાર, સુરક્ષા દળોએ 24 મેગેઝીન અને 560 રાઉન્ડ સાથે 8 AK 74U, 24 મેગેઝીન અને 244 રાઉન્ડ સાથે 12 પિસ્તોલ, 14 ગ્રેનેડ અને પાકિસ્તાનના ધ્વજની છાપવાળા […]

ક્રિસમસ પર હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવો, VHPએ ટ્વિટ કર્યું

ભોપાલ: સમગ્ર વિશ્વમાં એક તરફ ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે ભોપાલની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને તેમની શાળાઓમાં હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવા માટે કહ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. આ પત્રમાં VHPએ લખ્યું છે કે, “મધ્ય ભારત પ્રાંતની તમામ શાળાઓમાં સનાતન હિન્દુ […]

દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 200 કેસ નોંધાયા,એક્ટિવ કેસ 3 હજાર , તો ચીનમાં એક જ દિવસમાં 3 કરોડથી વધુ લોકો સંક્રમિત થયાનો એહવાલ

ભારકમાં કોરોનાના 24 કલાકમાં 200 કેસ નોંધાયા ચતીનમાં એક જ દિવસમાં 3 કરોડ 70 લાખ જેટલા કેસ દિલ્હી- છએલ્લા 3 વર્ષથી વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર માચવ્યો છે ભારતમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં છે   કોરોનાની ઉત્પતિ થઈ હતી તેના ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે ત્યારે જો ભારતની વાત કરીએ તો અહી છેલ્લા 24 કવલાકમાં 200 જેટલા […]

CoWIN એપ પર સામેલ થઈ નાકની રસી,આ હોસ્પિટલોમાં લેવડાવી શકો છો ડોઝ  

દિલ્હી:ચીનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.દરમિયાન, ભારત સરકારે ભારત બાયોટેકની પ્રથમ નેજલ વેક્સિનને બુસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે.આ રસી Cowin એપ પર સામેલ કરવામાં આવી છે. હાલમાં, આ રસી ફક્ત ખાનગી હોસ્પિટલોમાં જ આપી શકાય છે.નાકની રસી નાક દ્વારા આપવામાં આવે છે.રસીની ખાસ વાત એ છે કે,તે કોવિડ વાયરસના સંક્રમણની સાથે સાથે સંક્રમણને પણ […]

વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં ઈન્ડિગો અને સ્પાઈજ જેટ મોખરે – છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટનાઓ સર્જાય

વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં સ્પાઈજ જેટ મોખરે  છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટના દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિમાન સાથે જોડાયેલી ઘટનાઓમાં વધારો થયો છે.  વિતેલા દિવસને શુક્ત્યારવારના રોજ ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે  લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી ત્યારે આ બબાત સામે આવી છે. જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક એરલાઈન્સ […]

ક્રિસમસ પહેલા સીએમ યોગીની સૂચના,જાણો શું આપી સુચના

લખનઉ:સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કોરોના વાયરસ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, સીએમ હેલ્પલાઈન અને આઈજીઆરએસમાં મળેલી ફરિયાદોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે નાતાલના તહેવાર વિશે પણ ચર્ચા કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે,રાજ્યમાં ક્રિસમસનું આયોજન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવે.આ સાથે અધિકારીઓએ ધર્મ […]

કેન્દ્ર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓની ભીડ નિયંત્રણમાં – 10 જ મિનિટમાં એન્ટ્રી

દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ કાબૂમાં સરકાર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે જલ્દી મળી રહી છે એન્ટ્રી દિલ્હીઃ- ક્રિસમસની રજાઓ અને 31 જેવા તહેવારોને લઈને ફ્લાઈટના યાત્રીઓની સંખ્યામાં વધારો થયો હતો ત્યારે બાદ દિલ્હગી ઈન્ટનેશનલ એરપોર્ટ પર યાત્રીઓની ભીડ જોવા મળી જેને લઈને યાત્રીઓને 3 કલાક પહેલા બોલવવામાં આવતા હતો જો કે આ મામલે સરકારે મહત્વના […]

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા દિલ્હી આવી પહોંચી –  કહ્યું ‘નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’

ભારત જોડો યાત્રા દિલ્હીમાં આવી કહ્યુ ‘નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’ દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે ત્યારે હવે આ યાત્રા દેશની રાજધાની દિલ્હી આવી પહોંચી છે. રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના દિલ્હી પગપાળા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું નફરતના […]

80 કરોડ લોકોને આવતા એક વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે,કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

દિલ્હી:કેન્દ્ર સરકારે શુક્રવારે ગરીબોને મફત અનાજ આપવા અંગે કેબિનેટમાં મોટો નિર્ણય લીધો હતો. કેબિનેટની બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે,સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે. તેનાથી કેન્દ્ર સરકાર પર 2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગરીબોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code