1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પર વંદે ભારત ટ્રેનને બતાવી લીલીઝંડી

PM મોદીએ નાગપુર રેલ્વે સ્ટેશ પરથી  વંદે ભારત ટ્રેનને રવાના કરી પીએમ મોદીએ બતાવી લીલીઝંડી બતાવી મુંબઈઃ-વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અલગ-અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા મહારાષ્ટ્ર પહોંચ્યા હતા  સાથે જ તેઓ ગોવાની પણ મુલાકાત લેવાના છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ રવિવારે  નાગપુર રેલવે સ્ટેશન પર નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી […]

સુખવિન્દ્રર સિંહ સુખ્કૂ બનશે હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રી – 15માં સીએમ તરીકે આજે શપથ ગ્રહણ કરશે

હિમાચલ પ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદગી સુખવિન્દ્રર સિંહ સુખ્કૂ  15મા મુખ્યમંત્રી અગ્નિહોત્રી બન્યા ઉપ મુખ્યમંત્રી શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની શઆનદાર જીત બાદ હવે પ્રદેશને મુખ્યમંત્રી મળી ચૂક્યા છે આ વખતે કોઈ મોટા નેતાને બદલે એક સામાન્ય માણસને સીએમની પાઘડી પહેરાવાઈ છે. કોંગ્રેસે મુખ્યમંત્રી પદ માટે સુખવિંદર સિંહ સુક્ખૂના નામ પર મહોર લગાવી દીધી છે. હિમાચલ […]

જાણો ભારતમાં કેન્સરના દર્દીઓ સ્થિતિ કેવી? – દર કલાકે 159 લોકો ગુમાવે છે જીવ

દેશમાં કેન્સરથી મરનારા લોકોની સંખ્યા વધુ કેન્સરના કારણે અનેક લોકો ગુમાવે છે જીવ દિલ્હીઃ- ભારતમાં ગુટખા અને પાનમસાલાનું સેવન ખૂબ વધુ થાય છે આ વાતને નકારી ન શકાય ત્યારે તેની સામે જ કેન્સરના દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે,એક રિપોર્ટ અનુસાર ભારતમાં કેન્સર ખૂબ જ ઝડપથી તેની પાંખો ફેલાવી રહ્યું છે. આ બીમારીને કારણે […]

જાણો એવા મસાલાઓ વિશે કે જેનો વિશ્વભરમાં સૌથી વધુ અને રોજેરોજ થાય છે ઉપયોગ

મીઠું વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે મરી નો ઉપયોગ પણ વધુ થાય છે ભોજનનો સ્વાદ વધારવામાં જો સૌથી પહેલું કોઈ નામ આવે ચો તે મસાલાનું નામ છે મીઠું, વિશ્વભરમાં મીઠાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે મીઠું એવી વસ્તુ છે કે જેના વગર ભોજનનો સ્વાદ જ અઘુરો છે,આ વાત થઈ મીઠાની જો કે હવે એવા […]

મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ મામલે કર્ણાટકના સીએમ બોમાઈ પણ ગૃહમંત્રી અમિત  શાહને મળ્યા

કર્ણાટક-મહારાષ્ટ્ર સીમા વિવાદ હવે કર્ણાટકના સીએમે ગૃહમંત્રી સાથે કરી વાત મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી કર્ણાટક અને મહારાષ્ટ્ર સીમા વિવાદ વકર્યો છે, આ બન્ને રાજ્યો વચ્ચે હવે જાણે એકબીજા સાથે વિવાદમાં પડી ચૂક્યા છે, આ પહેલા આ વિવાદને લઈને મહારાષ્ટ્રના નાયબ સીએમે ગૃહમંત્રીને હસ્તક્ષેપ કરવાની વાત કરી હતી અને તેઓને મળ્યા હતા ત્યારે હવે કર્ણાટકના મુખ્યમંત્રી […]

G20ને લઈને PMએ યોજી બેઠક, કહ્યું ‘આ અધ્યક્ષતા દેશની તાકાત દર્શાવવાની એક ખાસ તક છે’

જી 20ને લઈને પીએમ મોદીએ યોજી બેઠક કહ્યું- ‘દેશની તાકાત દર્શાવવાની આ એક તક છે’ દિલ્હીઃ-  ભારતને જી 20 સમ્મેલનની અધ્યક્ષતાની એક સુવર્ણ તક મળી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ તકને એક ખાસ યાદગાર અવસર અને દેશની તાકાત બનાવાની તક માનીને આગળ વધી રહ્યા છે તેઓનો અથાગ પ્રય.ત્ન છે કે દેશના રાજ્યો તમામેતમામ […]

પીએમ મોદી આવતી કાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાતે – અનેક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પીએમ મોદી 11 ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશએ આ સાથે જ મહારાષ્ટ્રમાં અનેક યોજનાઓનું લોકાર્પણ કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત દેશના રાજ્યોમાં જતા જોવા મળે છે તેઓ અનેક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરતાલહોય છેત્યારે હવે આવતી કાલે એટલે કે 11 જિસેમ્બરના રોજ પીએમ મોદી આ જ શ્રેણીમાં મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેવા જઈ […]

પંજાબના તરન તારન પોસીલ સ્ટેશન પર રોકેટ વડે હુમલો કરવાની ઘટના – પોલીસ તપાસ હાથ ઘરી

પંજાબમાં રોકેટ હુમલાની ઘટના તરનતારન પોલીસ સ્ટેશન સરહાલી સ્થિત સાંઝ કેન્દ્ર પર હુમલો ચંદિગઢઃ- પંજાબના તરનતારનમાંથી રોકેટ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર તરનતારન પોલીસ સ્ટેશન સરહાલી સ્થિત સાંઝ કેન્દ્ર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવાની ઘટના બની છે. પ્રાપ્ત વધુ વિગત પ્રમાણેસરહાલી પોલીસ સ્ટેશન અમૃતસર-ભટિંડા નેશનલ હાઈવે પર આવેલું છે. ત્યા આ રોકેટ […]

રાજસ્થાન, છત્તીસગઢ સહીતના રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધાયો વધારો – દેશના 4 પ્રમુખ શહેરોના ભાવ યથાવત

રાજસ્થાનમાં પેટ્રોલના ભાવમાં નોંધાયો વઘારો સાથે જ છત્તીસગઢમાં પેટ્રોલના પણ ભાવ વધ્યા ઉદયપુરઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ 100 રુપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હાલ પણ કેટચલાક રાજ્યોમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્ય ોછે ત્યારે રાજસ્થાન અને છતત્ીસગઢ જેવા ઉત્તરના રાજ્યોને ફરી એક વાર મોંધવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

તમિલનાડુમાં ચક્રવાત ‘મૈડુસ’એ આપી દસ્તક,ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ચેન્નાઈ:ચક્રવાતી તોફાન ‘મૈડુસ’ તમિલનાડુ પહોંચી ગયું છે.વાવાઝોડાએ શુક્રવારે મોડી રાત્રે મામલ્લાપુરમ નજીક લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો.બગડતા હવામાનને કારણે શુક્રવારે ચેન્નાઈ એરપોર્ટ પરથી ઉડતી લગભગ 16 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક ટ્વીટમાં જણાવ્યું છે કે,ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 13 ડોમેસ્ટિક અને 3 ઈન્ટરનેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code