1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચીનમાં વૈજ્ઞાનિકોને ચામડચીડિયામાં નવા વાયરસની કરી પૃષ્ટી- માણસોમાં પણ ફેલાવાનો ભય

ચીનમાં ચામડચીડિયામાં નવા વાયરસની પૃષ્ટી માણસોમાં વાયરસ ફેલાવાનો ભય દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારીની ઉત્પત્તિ ચીનમાંથી થઈ હતી ,ચીનમાંથી ઉદ્ભવેલા વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે હવે ચીનમાં વૈજ્ઞાનિકોએ ચામડચીડિયામાં નવા વાયરસની પૃષ્ટી કરી છે જેને હવે માણસોમાં પણ ફેલાવાનો ભય દેખાઈ રહ્યો છે. આ સાથે જ હવે વૈજ્ઞાનિકો દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે આ […]

સત્યેન્દ્ર જૈનને મોટો ફટકો, કોર્ટે જેલમાં ‘સ્પેશિયલ ફૂડ’ની અરજી ફગાવી

દિલ્હી:તિહાડમાં બંધ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની સ્પેશિયલ ફૂડ આપનારી અરજી પર આજે રાઉવ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.અરજીમાં સત્યેન્દ્ર જૈને જેલમાં ડ્રાય ફૂટસ અને ફળો આપવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સત્યેન્દ્ર જૈન વતી, તેમના ધાર્મિક ઉપવાસના કારણે, […]

ગુજરાત ચૂંટણી 2022ઃ ભાજપનું સંકલ્પપત્ર જાહેર, જનતાને શું કર્યા વાયદા.. જાણો….

બીજેપીએ આજે સંકલ્પ પત્ર જાહેર કર્યું ખેડૂતો ,વિદ્યાર્થીઓ અને યુવાઓના હીતને આવરી લીધા અમદાવાદ  – ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે,દરેક પાર્ટી જનતાને રિઝવવાના અથાગ પ્રયત્નમાં જોતરાઈ છે.ત્યારે બીજેપીએ ગુજરાતમાં જોરદાર પ્રચાર પ્રસાર કર્યો છે, પીએમ મોદીએ ભાજપના વરિષ્ટ નેતાઓને ચૂંટણીના પ્રચાર મેદાનમાં ઉતાર્યા છે,ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથ,ગૃહમંત્રી અમિત શાહ ,બીજેપી અધ્યક્ષ […]

શિરડી સાંઈબાબા મંદિરના દાન પર છેલ્લા ત્રણ વર્ષમાં લગાવેલા 175 કરોડના ઈન્કમટેક્સમાં છૂટ આપવામાં આવી

શિરડી સાંઈબાબા મંદિરને ટેક્સ ભરવામાં અપાઈ રહાત  175 કર ભરવામાંથી મળી મૂક્તિ નાસિકઃ- શિરડી સાંઈબાબા મંદિર કે જ્યાં દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે.શ્રદ્ધાળુઓ અહી મોટી સંખ્યામાં સાંઈબાબાના દર્શનાર્થે આવે છે,મંદિરને લાખો લોકો દાન પણ આપતા હોય છે ,આ રીતે મંદિર પણ પોતાનો ટેક્સ સરકારને ચૂંકવે છે જો કે છેલ્લા 3 વર્ષથી સાંઈબાબ મંદિર પર […]

હરિયાણાના સીએમ એ રેલ્વે મંત્રાલયને લખ્યો પત્ર – એરપોર્ટ પછી હવે રેલ્વે સ્ટેશનનું નામ બદલાવી કરી માંગ

હરિયાણાનું રેલ્વે સ્ટેશન બદલવાની માંગ ચંદિગઢ પંચકુલા નામ કરવાની ઉઠી માંગ ચદિગઢઃ- આપણે જાણીએ છીએ તે રીતે ચંદિગઢ આમ ચો પંજબા અને હરિયાણા બન્ને રાજ્યની રાજધાની છે ,તાજેતરમાં ચંદિગઢ વહિવટતંત્ર દ્રારા હરિયાણા વિધાનસભાને જમીન આપવાનો મામલો વિવાદમાં જોવા મળે છે.તો બીજી તરફ પંજબા પણ ચંદિગઢ પાસે નવા વિધાનસભા માટે જમીનની માંગણી કરી રહ્યું છે.  તો […]

પંજાબઃ અમૃતસરની બોર્ડર પાસે પાકિસ્તાની ડ્રોન દેખાતા સેનાના જવાનો એ તોડી પાડ્યું

વિતેલી શુરક્રવારની રાત્રે અમૃતસર સરહદ પાસે દેખાયું ડ્રોન સેનાના જવાનોએ ફાયરિંગ કરી ડ્રોનને તોડી પાડ્યું ચંદિગઢઃ- પંજાબર રાદજ્ય પાસેઆવેલી સીમાઓ પર અવાર નવાર ડ્રોનની ઘુસણખોરીની ધટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે ફરી એક વખત પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આ પ્રાકરાની ઘટના સામે આવી છે,પ્રાપ્ત વિત પ્રમાણે અહી પાકિસ્તાની ડ્રોન દેખાતા તેને સેનાના જવાનોએ […]

આજે મુંબઈ હુમલાની વરસી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શહીદોને કર્યા યાદ

દિલ્હી:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાની શનિવારે એટલે કે આજે 14મી વર્ષગાંઠ છે.આ આતંકી હુમલામાં આતંકીઓએ 160થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુંબઈ હુમલાના પીડિતોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે 26/11ની વર્ષગાંઠ પર, દેશ કૃતજ્ઞતા સાથે યાદ કરી રહ્યો છે કે જેમને આપણે ગુમાવ્યા. અમે તેમના […]

આજથી ભારત-ફ્રાન્સ રક્ષા વાટાઘાટો,રાજનાથ સિંહ કરશે સહ-અધ્યક્ષતા  

દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમના ફ્રેન્ચ સમકક્ષ સેબેસ્ટિયન લેકોર્નુ સાથે ભારત-ફ્રાન્સ વાર્ષિક રક્ષા સંવાદની સહ-અધ્યક્ષતા કરશે.26 થી 28 નવેમ્બર દરમિયાન દિલ્હીમાં મહત્વપૂર્ણ મંત્રણા થશે. આ દરમિયાન રાફેલની ભાવિ ડીલ, વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંબંધો સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના રક્ષા મંત્રી લેકોર્નની ભારતની આ પ્રથમ મુલાકાત છે.તેઓ વિદેશ […]

પીએમ મોદી 26મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી નવેમ્બર, 2022ના રોજ સવારે 10 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.1949માં બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવાની યાદમાં 2015 થી આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિવિધ નવી પહેલો શરૂ કરશે. આ પ્રોજેક્ટ અદાલતોની ICT સક્ષમતા દ્વારા વકીલો, વકીલો અને ન્યાયતંત્રને સેવાઓ પ્રદાન […]

દિલ્હી દારુ કૌંભાડ કેસ મામલે CBI એ દાખલ કરી ચાર્જશીટ – 7 લોકોના નામનો સમાવેશ

દિલ્હી દારુ કૌભાંડ મામલે સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી 7 લોકોના નામનો સમાવેશ, મનીષ સીસિયોદીનું નથી આ લીસ્ટમાં નામ દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી દારુ કૌંભાડ મામલો ચર્ચતાઈ રહ્યો છે,અનેક તપાસ આ મામલે કરવામાં આવી હતી ત્યારે હવે છેવટે સીબીઆઈ દ્રારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં કુલ 7 લોકોનાનામ નો સમાવેશ થાય છે જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code