1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઉત્તરાખંડ: કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ,ઈમરજન્સી મદદ માટે નંબર જારી  

કેદારનાથ ધામમાં સવારથી હિમવર્ષા શરૂ ભક્તોને ભારે હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો   ઈમરજન્સી મદદ માટે નંબર જાહેર કરાયા  દહેરાદુન:ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં આજે સવારથી સતત હિમવર્ષા થઈ રહી છે. દરમિયાન દર્શન માટે આવેલા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઉત્તરાખંડ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને, લોકોએ […]

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત બગડી, એઈમ્સમાં દાખલ કરાયા

કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીની તબિયત લથડી સારવાર માટે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા દિલ્હીઃ- કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી એવા જી. કિશન રેડ્ડીને લઈને એક સનમાચાર સામે આવી રહ્યા છે ,જાણકારી પ્રમાણે વિતેલા દિવસે તેમની તબિયત ખરાબ થતા તેઓવે  રવિવારે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીને છાતીમાં દુખાવાની  ફરિયાદ બાદ રાત્રે લગભગ […]

ઓપરેશન કાવેરી: 186 મુસાફરોને લઈને 9મી ફ્લાઈટ જેદ્દાહથી ભારત માટે થઈ રવાના

દિલ્હી :સુદાનમાં સર્જાયેલી આંતરિક યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપેરેશન કાવેરી લોકો માટે  દેવદૂત સાબિત થયું છે. હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કામગીરી ભારતે ચાલુ રાખી છે. જેદ્દાહથી 9મી ફ્લાઈટ 186 મુસાફરોને લઈને ભારત જવા રવાના થઈ છે. આ પહેલા રવિવારે અભિયાન હેઠળ 229 લોકોના અન્ય જૂથને […]

1 લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ , જાણો ગુજરાત વિશેની કેટલીક મહત્વની વાતો

1 લી મે ગુજરાત સ્થાપના દિવસ આજે 63મો સ્થાપના દિવસની થશે ઉજવણી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યા ત્યા વસે ગુજરાત………………. જી હા આપણાને ગર્વ છે કે આપણે ગુજરાતી છએ,ગુજરાતીઓ માત્રે દેશમાં જ નહી વિદેશોમાં પણ હવે વસવા લાગ્યા છએ અને ગુજરાતી ભાષાઓ વિદેશમાં પણ બોલાવા લાગી છે ત્યારે આજે 1 લી મે આ દિવસ એટલે […]

કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો સસ્તો,કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો સસ્તો કિંમતમાં 171.50 રૂપિયાનો ઘટાડો જાણો અન્ય શહેરોમાં કેટલી કિમંત થઇ   દિલ્હી :જનતાને મોંધવારીમાંથી રાહત મળી છે. 1 મેથી એટલે કે આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીથી બિહાર અને યુપી સહિત ઘણા શહેરોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. ગેસ કંપનીઓ દ્વારા તેમની વેબસાઇટ પર નવા દરો અપડેટ કરવામાં […]

હવે રાજસ્થાનના તર્જ પર ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લાઓમાં પણ લગ્ન કરી શકશે, સરાકનો નિર્ણય

ઉત્તરપ્રદેશના મહેલ અને કિલ્લામાં કરી શકાશે લગ્ન રાજસ્થાનના મહેલની જેમ પૈસા ચૂકવીને તમે અહી લગ્ન કરી શકશો આજકાલ ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને સેલિબ્રિટીઓ રાજસ્થાનના મહેલોની પહલી પસંદ કરે છે અને અહીં ભવ્ય રીતે ધામધૂમથી લગ્નની દરેક સેરેમની રાખે છે,જો કે હવે ઉત્તરપ્રદેશના લોકો માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છએ […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેના ઝેરી સાપ વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ , કહ્યું સાપ તો ભગવાન શિવના ગળાની શોભા છે

દિલ્હી: – દેશના પ્રધાનમંત્રી મોદી હાલ કર્ણાટકમાં છે તેઓ આવનારી ચૂંટણીને લઈને અનેક જાહેર સભાઓ અને રોડ શોસ કરી રહ્યા એછ ત્યારે આજરોજ પીએમ મોદીએ આજે કર્ણાટકના ચૂંટણી રાજ્યના કોલારમાં એક જાહેર સભાને સંબોધિત કરી. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. બે દિવસ અગાઉ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે એ પીએમ મોદી કે બીજેપીને  […]

દિલ્હી પોલીસની કાર્યવાહી, બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર કુસ્તીબાજોને આપવામાં આવી સુરક્ષા

દિલ્હી :રાજધાનીની પોલીસ ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના સંદર્ભમાં કુસ્તીબાજો અને ફરિયાદીઓને સુરક્ષા પૂરી પાડશે અને તેમના નિવેદનો નોંધવામાં આવશે. બ્રિજભૂષણ સિંહ પર સાત મહિલા કુસ્તીબાજો અને એક સગીર યુવતીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પોલીસ હવે આ સાતેય ફરિયાદીઓના નિવેદન નોંધશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં […]

કેન્દ્રનો નિર્ણય, હવેથી દેશના તમામ રાજભવનોમાં દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરાશે

હવેથી દરેક રાજ્ય તમામ રાજ્યનો સ્થાપના દિવસ ઉજવશે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય દેશના દરેક રાજ્યનો પોતાનો સ્થાપના દિવસ હોય છે દરેક રાજ્ય હંમેશાથી પોતાના રાજ્યનો આ દિવસ ઉજવતો આવ્યો છે જો કે હવેથી દરેક રાજ્યના સ્થાપના દિવસ અનેક રાજ્ય ઉજવશે તેવો સરકારે નિર્ણય લીધો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  સરકારે કહ્યું છે કે તમામ રાજ્યો માત્ર […]

દર મહિને લોકો સામે સીધો સંવાદ કરી, બિન રાજકીય રીતે કોઈ રાજનેતા સમાજ જીવનમાં પરિવર્તન લાવ્યા હોય તે નરેન્દ્રભાઈ મોદી છેઃ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ, ઇપકો વાળા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાતના  100મા એપિસોડને નડિયાદ ખાતે  કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત નડિયાદના વિવિધ સંસ્થાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા આમ પ્રજા સાથે બેસી સાંભળ્યો હતો. મન કી બાત એપિસોડ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code