1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચીન નહીં, હવે ભારત બન્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ,જાણો કેટલા લાખ વધી પોપ્યુલેશન

હવે ભારત બન્યો વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન સદીઓથી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો ભારતની વસ્તી 1,428.6 મિલિયન ચીનની વસ્તી 1,425.7 મિલિયન બંનેની વસ્તીમાં 2.9 મિલિયનનો તફાવત દિલ્હી : સદીઓથી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન કહેવાય છે પરંતુ હવે આ મામલે ચીન પાછળ રહેતો જણાય રહ્યો છે. ખરેખર, હવે […]

PM મોદી 25 એપ્રિલના રોજ સિલવાસામાં મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન અને દમણમાં રોડ શો કરશે

પીએમ મોદી 25 એપ્રિલના રોજ સિલવાસા ખાતે મેડિકલ કોલેજનું કરશએ ઉદ્ધાટન દમણમાં પીએમ મોદી યોજશે રોડ શો દિલ્હીઃ-  પીએમ મોદી સતત દેશના જૂદા જૂદા રાજ્યોની મુલાકાતે હોય છે અને દેશની જનતાને અનેક ભએંટ આપતા હોય છે ત્યારે હવે 25 એપ્રિલના રોજ  પીએમ મોદી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની મુલાકાત લેવાના છે. જાણકારી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે

પીએમ મોદીસિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કરશે સંબોધિત નાગરિક સેવા દિવસ નિમિત્તે કરશે સંબોધિત  દિલ્હી : નાગરિક સેવા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મી એપ્રિલ, 2023ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સિવિલ સર્વન્ટ્સને સંબોધિત કરશે. વડાપ્રધાને રાષ્ટ્ર નિર્માણમાં સિવિલ સર્વન્ટ્સના યોગદાનની સતત પ્રશંસા કરી છે અને તેમને […]

શ્રી રામલલાનો થશે ભવ્ય જલાભિષેક, ચીન-પાકિસ્તાન સહિત આ 156 દેશોમાંથી પહોંચ્યું પાણી

લખનઉ : રામનગરી અયોધ્યામાં ભગવાન રામલલાના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે મંદિર એક વર્ષથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે. આ એપિસોડમાં શ્રી રામ જન્મભૂમિનો ભવ્ય જલાભિષેક થવાનો છે. ખાસ વાત એ છે કે રામલલાનો જલાભિષેક માત્ર ભારતની પવિત્ર નદીઓ સાથે જ નહીં પરંતુ 156 દેશોની નદીઓ અને […]

દેશમાં કોરોનાના કેસ  છેલ્લા 24 કલાકમાં 10 હજારને પાર નોંધાયા, સક્રિય કેસો 63 હજારથી વધુ

દેશમાં ફરી કોરોનાના કેસ માં વધારો 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ-  દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે,એક વખત ફરી કોરોનાના કેસ ઝડપી ગતિે વધતા જોવા મળી રહ્યા છએ જેને લઈને સ્કરિય કેસો પણ 63 હજારને પાર નોંધાયા છે.તો સાથે જ અનેક રાજ્યોએ કોરોનાને લઈને નિયમો પણ જારી […]

ટીએમસી નેતા મુકુલ રોયે ફરી ભાજપમાં જોડાવાની કરી જાહેરાત

ટીએમસી નેતા મુકુલ રોયે ફરી ભાજપમાં જોડાવાની કરી જાહેરાત પીએમ મોદી અને શાહ સાથે મળવાની ઈચ્છા જતાવી દિલ્હીઃ- દેશમાં અનેક જારિકય પાર્ટીમાં ઉથલ પાથલની ઘટનાઓ સામે આવી રહી છએ આવી સ્થિતિ નચ્ચે હવે ટીએમસી નેતા લે લઈને સમાચાર સામે આવી રહ્યા છે,જાણકારી પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં […]

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત લથડી – સારવાર માટે દિલ્હીની એઈમ્સ ખાતે લાવવામાં આવશે

  દિલ્હીઃ- નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત ગઈકાલથી જ સારી નહતી ત્યારે હવે હાલ તેમની તબિયત વધપ લથડી છે. શ્વાસની તકલીફની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક સારવાર આપવા માટે મંગળવારે નેપાળના મહારાજગંજની પ્રખ્યાત ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે દાખલ થયા બાદ પણ તેમની હાલત જેવી હતી તેવી જ રહી , સ્થિતિમાં […]

દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 1500થી વધુ કેસ નોંધાયા,2 દર્દીઓના મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 1,537 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સંક્રમણ  દર 26.54 ટકા હતો. શહેરના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા પરથી આ માહિતી મળી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કોવિડના નવા કેસ આવ્યા પછી, ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 20,25,781 થઈ ગઈ છે અને પાંચ દર્દીઓના મૃત્યુ પછી, […]

કેદારનાથ યાત્રા: દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાતે આવે તેવી શક્યતા

દહેરાદુન : ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિરની વાર્ષિક યાત્રા 25 એપ્રિલથી શરૂ થવાની છે અને દરરોજ મહત્તમ 13,000 શ્રદ્ધાળુઓ કેદારનાથની મુલાકાત લે તેવી અપેક્ષા છે. રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) મયુર દીક્ષિતે મંગળવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકારે આ વખતે કેદારનાથ યાત્રા માટે 13,000 શ્રદ્ધાળુઓની દૈનિક મર્યાદા નક્કી કરી છે અને યાત્રાળુઓની સુવિધા માટે ટોકન […]

‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ વર્ષ 2023ની જાહેરાત કરાઈ, આશા ભોંસલે અને વિદ્યા બાલનનું નામ સામેલ,એવોર્ડનું આયોજન 24 એપ્રિલે કરાશે

‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ 2023ની જાહેરતા આ વર્ષ  આશા ભોંસલેને આપવામાં આવશે આ પુરસ્કાર મુંબઈઃ- ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ 2023ની જાહેરતા કરવામાં આવી ચૂકી છએ જેમાં આર્ષ દરમિયાન આ એવોર્ડ લતાજીના બહેન  આશા ભોંસલેને આપવામાં આવશે. વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ અને અભિનેત્રી વિદ્યા બાલનનું નામ પણ આ એવોર્ડમાં સામેલ થયું છે. ઉલ્લેખનીય છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code