1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અમિત શાહ આજે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના વડાઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન  અમિત શાહ કરશે ઉદ્ઘાટન  રોડમેપ વિશે આપશે માહિતી દિલ્હી : ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) ના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) ના વડાઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય માદક દ્રવ્યોના વેચાણ પર કડક કાર્યવાહી કરવાનો અને નાર્કોટિક્સ ડ્રગ્સ […]

બીજેપી સાથે જોડાવાની અટકળો વચ્ચે શરદ પવારનું નિવેદન, હું NCP સાથે જ છું અને રહીશ

શરદ પવાર બીજેપી સાથે જોડાશે આ અટકળનો આવ્યો અંત શરદ પવારે આ મામ લે તોડી ચુપ્પી કહ્યું હું એનસીપી સાથએ છું અને આગળ પણ રહીશ દિલ્હીઃ- એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને લઈને અટકળો ચાલી રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે જો કે હવે આ અટકળો પર અંત આવ્યો છે ,નેતા શરદ પવારે  […]

ITR ભરવા એ માત્ર કાનૂની જરૂરિયાત નથી,થાય છે ઘણા ફાયદાઓ,લોનમાં ભજવે છે મહત્વપૂર્ણ ભૂમિકા!

દિલ્હી:ભારતમાં સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત ટેક્સ છે અને તેનો મોટો હિસ્સો આવકવેરામાંથી આવે છે. આવકવેરો વ્યક્તિઓની આવક પર વસૂલવામાં આવે છે. તેના દાયરામાં આવતા લોકો માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું જરૂરી છે. આ માટે આવકવેરા વિભાગ સમયમર્યાદા નક્કી કરે છે, જે પહેલાં કરદાતાઓએ ITR ફાઇલ કરવાનું હોય છે. મોટા ભાગના લોકો વિચારે છે કે […]

23 એપ્રિલના રોજ લેવાનારી GAT-B/BET 2023 પરીક્ષા મોકૂફ, હવે 13 મે ના રોજ લેવામાં આવશે આ પરિક્ષા

23 એપ્રિલના રોજ લેવાનારી GAT-B/BET 2023 પરીક્ષા મોકૂફ હવે 13 મેના રોજ લેવાએ આ તમામ પરિક્ષાઓ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મ પરિક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છએ આ વચ્ચે 23 એપ્રિલના રોજ GAT-B/BET ની પરિક્ષઆઓની તારીખ નક્કી કરવામાં આવી હતી જો કે હવે આ તારીખએ લાવાનારી પરિક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે અને પરિક્ષાઓની […]

કાળઝાળ ગરમીના કારણે ત્રિપુરામાં શાળાઓ બંધ,23 એપ્રિલ સુધી રહેશે બંધ

ત્રિપુરામાં આ દિવસોમાં પ્રવર્તતી ગરમીને કારણે રાજ્યની તમામ સરકારી શાળાઓ 18 થી 23 એપ્રિલ સુધી બંધ રહેશે. રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ આની જાહેરાત કરી હતી. રાજ્ય સંચાલિત અને રાજ્ય સહાયિત શાળાઓ બંધ કરવાની ઘોષણા કરતા તેમણે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તીવ્ર ગરમી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેમણે રાજ્યની ખાનગી શાળાઓને પણ […]

 આઈફોનના ગ્રાહકોના ઈંતઝારનો આવ્યો અંત  – આઈફોન નિર્માતાએ  દેશના પ્રથમ એપલ સ્ટોરનું મુંબઈ ખાતે કર્યું ઉદ્ધાટન,

દેશનું પ્રથમ એપલ સ્ટોર ખોલ્યો મુંબઈ મહાનગરીમાં આઈફોનના નિર્માતાએ કર્યું ઉદ્ધાટન દિલ્હીઃ- આઈફોનના નિર્માતા એપલે આજરોજ ભારતમાં તેનો  પ્રથમ એપલ સ્ટોર લોંચ કર્યો છે. એપલના સીઈઓ ટિમ કુકે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ભારતના પ્રથમ એપલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું.  એટલે કે હવે ભારતના ગ્રાહકો માટે એપલના  પ્રથમ રિટેલ સ્ટોરે  માટે તેના દરવાજા ખોલી દીધા છે. એપલ […]

ટેક્સટાઈલ પાર્કની સ્થાપનાને લઈને MOU પર થયા હસ્તાક્ષર,લખનઉ અને હરદોઈમાં 1000 એકરમાં બનશે પાર્ક   

ટેક્સટાઈલ પાર્કની થવા જઈ રહી છે સ્થાપના સ્થાપનાને લઈને MOU પર થયા હસ્તાક્ષર લખનઉ અને હરદોઈમાં 1000 એકરમાં બનશે પાર્ક    પીએમ મોદીના નેતૃત્વમાં સ્થાપના કરવામાં આવશે લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પી.એમ. મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના થવા જઈ રહી છે. પીએમ મિત્ર મેગા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર […]

ફિજીમાં જોરદાર ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 નોંધાઈ

ફિજીમાં અનુભવાયા ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 નોંધાઈ દિલ્હીઃ આજરોજ મંગળવારને 18 એપ્રિલે ફિજીની ઘરા ઘ્રુજી ઉટી ભૂંકના અહી જોરદાર આચંકાઓ અનુભવાયા હતા, પ્રાપ્ત વિગત પ્રમાણે  ફિજીમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. Earthquake of Magnitude:6.3, Occurred on 18-04-2023, 10:01:43 IST, Lat: -22.42 & […]

અતીક-અશરફ હત્યા કેસની તપાસ માટે નિષ્ણાત સમિતિ બનાવવાની માંગ,24 એપ્રિલે થશે સુનાવણી

દિલ્હી : ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસની હાજરીમાં થયેલી હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 24 એપ્રિલે સુનાવણી કરશે. અરજીમાં યોગી સરકારમાં અત્યાર સુધીમાં કુલ 183 એન્કાઉન્ટર પર પણ સવાલો ઉઠાવવામાં […]

સેનાના ઉચ્ચ અધિકારીઓની કોન્ફોરન્સને રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે સંબોધિત કરશે, 21 એપ્રિલ સુધી ચાલશે આ બેઠક

સેનાના ઉચ્ચ અધિકારીઓની 5 દિવસની કોન્ફોરન્સ આવતીકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સંબોધિત 21 એપ્રિલ સુધી ચાલશે આ બેઠક દિલ્હીઃ-  વર્ષ 2023 ની પ્રથમ વર્ષની પ્રથમ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ 17 એપ્રિલથી  21 એપ્રિલ સુધી ચાલવાની છે,જે ગઈકાલથી શરુ થી ચૂકી છે આ કોન્ફરન્સના પ્રથમ દિવસે, લશ્કરી કમાન્ડરો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.તમામ અધિકારીઓ મહત્વપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code