1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કર્ણાટકના પૂર્વ સીએમ જગદિશ શેટ્ટાર બીજેપી છોડીને કોંગ્રેસના થયા સામેલ

કર્ણાટકના પૂર્વ સીએમ જગદિશ શેટ્ટારે બીજેપીનો સાથ છોડ્યો પૂર્વ સીએમ કોંગ્રેસના થયા સામેલ દિલ્હીઃ- તાજેતરમાં કર્ણાટકના પૂર્વ સીએમ ટિકિટ ન મળવાના કારણે બીજેપી પાર્ટીથી નારાજ થયા અને તેમણે બીજેપીનો સાથ છોડી દીધો હતો ત્યારે આજરોજ સમાચાર મળી રહ્યા છે કે પૂર્વ સીએમ જગદિશ શેટ્ટારે કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે.જગદીશ શેટ્ટાર રવિવારે રાત્રે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. […]

મણિપુરમાં સુરક્ષા દળો અને KIA આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું,એક ઘાયલ 

સુરક્ષા દળો અને KIA આતંકીઓ વચ્ચે થઇ અથડામણ અથડામણમાં એક વ્યક્તિ ઘાયલ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં બની ઘટના   એન્કાઉન્ટર હજુ પણ શરુ ઇમ્ફાલ : મ્યાનમારની સરહદે મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા દળો અને કુકી ઈન્ડિપેન્ડન્ટ આર્મી (KIA)ના શંકાસ્પદ ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મ્યાનમારની […]

પંજાબના ભથિંડા આર્મી સ્ટેશન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ, આ ઘટનામાં 4 જવાનોના થયા હતા મોત

ભઠીંડા આર્મી સ્ટેશન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ આ ઘટનામાં 4 જવાનોના થયા હતા મોત ચંદિગઢઃ-  થઓડાસદિવસ ઇગાઉ 11-12 એપ્રિલની મધ્ય રાત્રી રોજ પંજાબના ભથિંડા  આર્મી સ્ટેશન પર એક હુમલાની ઘટના બની હચી આ ઘટનામાં 4 જવાનોના મોત થયા હતા ત્યારે હવે આ ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલિસે ધરપકડ કરી લીધી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

જી-20 દેશોની ત્રણ દિવસીય સંમેલન આજથી વારાણસીમાં થશે શરૂ,કૃષિ વૈજ્ઞાનિકો આ મુદ્દાઓ પર કરશે ચર્ચા   

લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજથી ત્રણ દિવસીય G20 સમિટ સંમેલન શરૂ થશે. 17-19 એપ્રિલે યોજાનારી સમિટની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ કોન્ફરન્સમાં 20 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ દરમિયાન વિશ્વને સ્વસ્થ રાખવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પૌષ્ટિક આહાર અને મૈત્રીપૂર્ણ ખેતી કરવાનો સંદેશ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં G20 દેશોના અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો ભાગ લેશે. બેઠકમાં […]

કોરોનાથી સૌથી વધ મોત દિલ્હીમાં, આ સહીતના 4 રાજ્યોમાં વધી રહ્યા છે કેસ

દિલ્હીમાં કોરોનાનો કહેર કોરોનાથઈ સૌથી વધુ મોત દિલ્હીમાં દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે  ત્યારે દેશની રાજધાનીમાં કોરોનાનો રાફળો ફઆટ્યો છે આ સાથે જ સૌથી વધુ કોરોનાથી મોત દિલ્હીમાં નોધાઈ રહ્યા છે આ વધતા કેસોને જોતા આવનારા દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે  તેવી દહેશત જોવા મળી રહી છે. જો રાજધાનીમાં છેલ્લા એક અઠવાડિયાની વાત […]

આજે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર,કેજરીવાલ કહેશે પોતાની ‘મન કી બાત’

દિલ્હી :વિધાનસભાનું સોમવારથી શરૂ થનારું એક દિવસનું સત્ર હંગામેદાર બને તેવી શક્યતા છે. પક્ષ અને વિપક્ષ એકબીજા પર પ્રહારો કરશે. આ અંગે બંને પક્ષોએ રણનીતિ તૈયાર કરી છે. દારૂ કૌભાંડ મામલે બંને પક્ષો એકબીજા પર નિશાન સાધે તેવી શક્યતા છે. વિધાનસભામાં AAP સરકાર કેન્દ્રને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે, જ્યારે ભાજપે ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરવાની વ્યૂહરચના […]

આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહનો કરાવશે આરંભ, 500 થી વધુ પ્રતિનિઘિઓને કરશએ સંબોધિત

આજરોજ રાષ્ટ્રપતિ મુર્મુ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહનુ કરશે ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દેશભરમાંથી એક હજાર 500 થી વધુ પ્રતિનિધિઓને પણ સંબોધિત દિલ્હીઃ- આજરોજ 17 એપ્રિલે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ  રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સપ્તાહનું ઉદ્ઘાટન કરશે , નવી દિલ્હીમાં ‘પંચાયતો-કમ-પુરસ્કાર સમારોહના પ્રોત્સાહક રાષ્ટ્રીય પરિષદ’માં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ દેશભરમાંથી એક હજાર 500 થી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી

દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કર્ણાટકના કોલારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે અમે કર્ણાટકની જનતાને ચાર વચનો આપ્યા છે. પહેલું એ કે દરેક ઘરના પરિવારને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. બીજું વચન એ છે કે દરેક મહિલાને દર મહિને 2000 રૂપિયા આપવામાં આવશે. ત્રીજું વચન એ છે કે દર […]

PM મોદીની ડિગ્રી પર દિલ્હીના CM એ ઉઠાવ્યા હતા સવાલ તો ગુજરાત યુનિવર્સિટીએ નોંધાવી હતી ફરિયાદ હવે કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા

અરવિંદ કેજરિવાલને ગુજરાત કોર્ટે સમન્સ પાઠવ્યા પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવ્યા હતા સવાલ દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલ સતત ચર્ચામાં રહે છે આજે સીબીઆઈ દ્રારા દારુ કૌંભાડ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે ગુજરાત કોર્ટે પીએમ મોદીની ડિગ્રી પર ઉઠાવેલા સવાલને લઈને  કોર્ટે કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ પાઠવ્યા છે. […]

માફિયા અતિક અને તેના ભાઈની હત્યા બાદ કેન્દ્ર સરકાર પત્રકારોની સુરક્ષા માટે તૈયાર કરશે SOP

પત્રકારની સુરક્ષાને લઈને કેન્દ્ર એક્શનમાં  ગૃહમંત્રાલયે એસઓપી કરી તૈયાર દિલ્હીઃ- વિતેલી દિવસની રાતે માફિયા અતિક એહમદ અને તેના ભાઈની પોલીસની હાજરીમાં ફિલ્મી ઢબે હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર ઉત્તરપ્રદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઢવવામાં આવ્યો આ સાથે જ તમામ મંત્રીઓના આવાસની બહાર સુરક્ષા વધારવામાં આવી ત્યારે હવે કેન્દ્રની સરકારે દેશના પત્રકારોને લઈને પણ સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code