1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ડીસીજીઆઈ નકલી દવા બનાવતી કંપનીઓ સામે કરી લાલઆંખ, 18 કંપનીઓને તાળા માર્યા

ડીસીજીઆઈ નકલી દવા બનાવતી કંપનીઓ સામે કાર્વાહી કરી આ પ્રકારની  18 કંપનીઓને તાળા માર્યા દિલ્હીઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી દવા બનાવતી કંપનીઓ પર તવાઈ બોલાવામાં આવી છે,ત્યારે  ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ નકલી દવાઓના ઉત્પાદન કરતી કંપનીઓ પર ફરી કાર્યવાહી કરતા 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ડીસીજીઆઈએ 20 રાજ્યોની 76 […]

અસદના એન્કાઉન્ટરને લઈને ઉમેશ પાલના પરિવારે સીએમ યોગીનો માન્યો આભાર

અસદના એન્કાઉન્ટરને લઈને ઉમેશ પાલના પરિવારને મળી શાંતિ ઉમેશપાલની પત્નિ અને માતાએ સીએમ યોગીનો માન્યો આભાર લખનૌઃ- માફીયા અતીક અહેમદને આજરોજ એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે,  અતીકનો પુત્ર અસદ UP STFએ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી અને બાહુબલી અતીક અહેમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ હત્યાકાંડમાં શૂટર ગુલામ મોહમ્મદનું પણ મોત […]

 હવે મુંબઈ 3 મેટ્રો સ્ટેશનના પણ નામ બદલાશે,  મેટ્રોના આ ત્રણ સ્ટેશનોના નામ બદલવાના નિર્ણયને મળી મંજૂરી

મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનના નામ બદલાશએ આ નિર્ણયને હવે રાજ્ય સરકારે આપી મંજુરી મુંબઈઃ- દેશમાં ઘણા સ્થળો ,શહેરો કે જગ્યાઓ એવા છે કે જેના નામ બદલવામાં આવ્યા છએ ત્યારે હવે આજ શ્રેણીમાં મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થવા જઈ રહ્યો છે જી હા મુંબઈના ત્રણ મેટ્રો સ્ટેશનના નામ બદલવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી હતી ત્યારે […]

IAS વિજય નહેરાના પુત્ર આર્યન નહેરા એશિયન ગેમ્સમાં સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

IAS વિજય નહેરાના પુત્ર આર્યન નહેરા  ભારતનું નામ કરશે રોશન એશિયન ગેમ્સમાં થઈ પસંગદી આર્યન નહેરા  ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ – ગુજરાત સરકારના આઈએએસ  અધિકારી એવા વિજય નહેરા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ,ખાસ કરીને તેમના પુત્રની જો વાત કરવામાં આવે તો તે એક સારા સ્વિમર છે જેને લઈને તેઓ અનેક સ્પર્ધામાં ભાગ લઈને વિજય […]

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડીરાત્રે ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ તોડી પાડ્યું – મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા

રાજૌરીમાં ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ તોડી પાડ્યું  ડ્રોનમાં હથિયારો સહીત રોકડ 2 લાખ મળી આવ્યા શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ સતત ઘુસણખોરી અને દાણચારીનો પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સીમા પર તૈયાન સુરક્ષાદળો તેમના પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદો પર પાણી ફેરવાતા હોય છે  ત્યારે વિતેલી મોડી રાત્રે પણ જમ્મુ કાશ્મીરના […]

રોજગાર મેળામાં પીએમ મોદીનું સંબોધન ,કહ્યું ‘મુદ્રા યોજનાએ દેશમાં 8 કરોડ નવા ઉદ્યોગ સાહસિકો બનાવ્યા’, આત્મનિર્ભર ભારતનો પણ કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ રોજગાર મેળાને સંબોઘિત કર્યો આત્મ નરિભઅર ભારતની વાત કહી હજારો યુવાઓને નોકરી પત્ર સોંપ્યા દિલ્હીઃ – આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળામાં વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી 70 હજારથી વધુ યુવાનોને નોકરીના નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં યુવાનોને નોકરીઓ મળી છે. તમે બધા યુવાનો અને તેમના પરિવારના સભ્યોને […]

આજનો કાળો દિવસ એટલે ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ ‘નો દિવસ- PM મોદી એ શહીદ થયેલા લોકોના બલિદાનને યાદ કર્યું

આજે જલિયાવાલ બાગ હત્યાકાંડનો દિવસ પીએમ મોદી શહીદોના બલિદાનને યાદ કર્યું આજનો કાળો અધ્યાય કઈ રીતે ભુલાઈ, 13 એપ્રિલ  જલિયાવાલા બાગમાં  અનેક લોકો શહીદ થયા હતા, વર્ષ 1919માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં 400 નિર્દેશ લોકો એ પોતાના જીવની આહુતિ આપી હતી જલિયાંવાલા બાગ હત્યાકાંડ કે જેમાં પંજાબમાં અંગ્રેજો સૈનિકોએ નિઃશસ્ત્ર જનતા પર  અંધાધૂંધ ગોળીબાર કર્યો […]

દેશમાં કોરોનાનો રાફળો ફાટ્યો – છેલ્લા 24 કલાકમાં 10 હજારથી પણ વધુ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 10,158 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાયો છે, છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક કેસો 5 થી 6 હજારને પાર નોંધાતા નોંધાતા હવે આ કેસ 10 હજારનો આંકડો વટાવી લીધો છે છેલ્લા 24 કાલકમાં 10 હજારને પાર નવા કેસ નોંધાતા સરકારની ચિંતામાં પમ વધારો થયો છે. […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર આજે સુરત કોર્ટમાં સુનાવણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની અરજી પર આજે સુરત કોર્ટમાં સુનાવણી પીએમ મોદીની સરનેમ મામલે કરી હતી ટિપ્પણી અમદાવાદઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી કેસમાં આજે સુરતની કોર્ટમાં સુનવણી કરવામાં આવશે,  મોદીની અટક બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર આજે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી થશે. આ પહેલા રાહુલ ગાંધીએ 23 માર્ચે નીચલી કોર્ટના નિર્ણય સામે […]

હવે યુક્રેન ભારતના વિદ્યાર્થીઓને ભારતમાં જ રહીને મેડિકલની પરિક્ષા આપવાની મંજૂરી આપશે

યુક્રેન ભારતના વિદ્યાર્થીઓને આપવા દેશે પરિક્ષા રશિયાના આક્રમણ બાદ વિદ્યાર્થીઓ વતન પરત ફરતા અભ્યાસ અધુરો રહ્યો હતો દિલ્હીઃ- યુક્રેનમાં રશિયા દ્રારા સતત હુમલાઓ અને આક્રમણ કરવામાં આવ્યું હતું જેને લઈને સ્થઇતિ એટલી ખરાબ બની હતી કે જે તે દેશના વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ અઘુરો છોડીને વતન પરત ફરવું પડ્યું હચું હુમલા બાદ યુક્રેનથી સ્વદેશ પરત ફરેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code