1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુર રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે,અજમેર-દિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાથી જયપુર-દિલ્હી વચ્ચે મુસાફરી સરળ બનશે અને આ ટ્રેન રાજસ્થાનના પ્રવાસન ઉદ્યોગને પણ ઘણી મદદ કરશે. પીએમ […]

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર, પોતાના દેશ માટે માંગી મદદ

યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને લખ્યો પત્ર પોતાના દેશ માટે મદદની માંગણી કરી દિલ્હીઃ- રશિયાએ લાંબા સમય સુધી યુક્રેન પર આક્રમણ કર્યું છે છેલ્લા 1 વર્ષથી યુક્રેનની સ્થિતિ કથળી રહી છએ રશિયા દ્રારા કરવામાં આવેલા હુમલાઓને લઈને અનેક વખત રાષઅટ્રપતિ ઝેલેન્સ્કીએ વિશઅવ સામે મદદનો હાથ લંબાવ્યો હતો ત્યારે હવે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધનો સામનો કરી […]

મહિન્દ્રા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન કેશબ મહિન્દ્રાનું 99 વર્ષની વયે નિધન

દિલ્હીઃ- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના પૂર્વ ચેરમેન અને દેશના સૌથી વૃદ્ધ અબજોપતિ ગણાતા એવા કેશવ મહિન્દ્રાએ આજરોજ બુધવારે 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 1962 થી 2012 સુધી 48 વર્ષ સુધી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન રહ્યા હતા. તાજેતરમાં તેમના ભાઈના મોટા પુત્ર આનંદ મહિન્દ્રા આ પોસ્ટ પર ફપરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય […]

કોરોના વર્તાતો કહેર-છેલ્લા 24 કલાકમાં 7,830 નવા કેસ સામે આવ્યા, સક્રિય કેસોનો આંકડો 40 હજારને પાર

કોરોનાનો સતાવતો ભય દેશમાં છેલ્લા 24 કલાકમાં 7,800 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે, છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી 5 હજારને પાર કેસ નોંધાઈ રહ્યા છે જો કે છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન કોરોનાના નવા કેસોએ 7 હજારનો આંકડો વટાવ્યો છે જેને લઈને ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ […]

વૈષ્ણોદેવીના યાત્રિકોની યાત્રાને સરળ બનાવશે કટરાનો IMS પ્રોજેક્ટ : ગડકરી

જમ્મુ : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે ઇન્ટર મોડલ સ્ટેશન (IMS) એક “વર્લ્ડ-ક્લાસ” પ્રોજેક્ટ હશે જે માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા તીર્થયાત્રીઓના પ્રવાસ અનુભવને વધુ વધારશે. ગડકરીએ એવી પણ જાહેરાત કરી હતી કે અમરનાથ યાત્રાના યાત્રિકોની સુવિધા માટે આશરે રૂ. 5,300 કરોડના ખર્ચે 110 કિલોમીટર લાંબો અમરનાથ […]

નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં ”ભારતના દાયકામાં રોકાણ’ સમ્મેલનમાં કોન્ફરન્સમાં હાજરી આપી

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે છે ગઈકાલે તેમણે  ”ભારતના દાયકામાં રોકાણ’ સમ્મેલનમાં હાજરી આપી દિલ્હીઃ-  દેશના કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે વિતેલા દિવસના રોજ  ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઅને યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ  દ્વારા આયોજિત “ભારતમાં રોકાણ દાયકા” માં સંબોધન કર્યું હતું. IMF અને વિશ્વ બેંકની  બેઠકની ગ્લોબલ સમિટમાં ભાગ લીધો હતો. […]

NCRTCએ સેમી-હાઈ સ્પીડ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું બદલ્યું નામ,હવે આ નામથી ઓળખાશે

દિલ્હી : નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ રેલ આધારિત રિજનલ સર્વિસનું નામ બદલી નાખ્યું છે. મેરઠ, અલવર અને પાણીપતની લાઇન સાથે દિલ્હીની આગામી સેમી-હાઈ સ્પીડ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) હવે RAPIDEX તરીકે ઓળખાશે. આ નવી રેલ પ્રણાલીનું હજુ સુધી સત્તાવાર નામ નથી. RRTS ને સરળ રીતે રેલ પ્રણાલીના […]

પંજાબના ભથિંડાના મિલેટ્રી સ્ટેશનમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના, 4 લોકોના મોતના સમાચાર

પંજાબના ભઠીંડામાં મિલેટ્રી સ્ટેશનમાં ફાયરિંગ 4 લોકોના થયા મોત ચંદીગઢઃ- તાજતરમાં પંજાબના ભઠીંડાની દર્દનાક સમાચાર સામે  આવી રહ્યા છે ,મળતી માહિતી પ્રમાણે આજે રોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યેની 30 મિનિટ આસપાસ  ભથિંડા મિલિટરી સ્ટેશનમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. આ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. ઘટના બાદ સ્ટેશન ક્વિક રિએક્શન ટીમો […]

 ભારતમાં અમેરિકાના નવા રાજદૂત એરિગ ગારસેટી ભારત પહોંચ્યા, અમેરિકી દૂતાવાસે ટ્વિટ કરીને કર્યું સ્વાગત

પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભારતના વિદેશ સાથેના સંબંઘો ગાઢ બન્યા છે આ શ્રેણીમાં અનેક વિદેશમંત્રીો ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એજરોજ  અમેરિકાના  એમ્બેસેડર તરીકે નિયુક્ત થેયલા એરિક ગારસેટી  ભારત આવી પહ્ચોયા છે. ભારતમાં યુએસ એમ્બેસેડર-નિયુક્ત એરિક ગારસેટ્ટી, જો બાઈડેને અમેરિકન પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે તત્કાલીન યુએસ રાજદૂત કેનેથ જસ્ટરે રાજીનામું આપ્યાના બે વર્ષ […]

આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો થવા છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે- IMF

ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ઉચ્ચ અધિકારીએ કહી આ વાત દિલ્હીઃ- ભારત દેશ દરેક પરિસ્થિતિમાં ફરી પાટા પર આવી જાય છે કોરોના મહામારી દરમિયાન પણ આર્થિક સ્થિતિ કથળી જવા છત્તા ટૂંક જ સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો હતો  ત્યારે હવે ભારતની ઝડપથી વધતી અર્થ વ્યવસ્થા અંગે  ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ટોચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code