1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આજથી પ.બંગાળના સિલીગુડીમાં ત્રણ દિવસીય G 20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બીજી બેઠકનું આયોજન

આજથી ત્રણ દિવસીય G 20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક બીજી બેઠકનું આયોજન પ.બંગાળના સિલીગુરીમાં કરાયું છે દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે જી 20ની અનેક બેઠકો દેશના 200થી વધુ શહેરોમાં યોજાઈ રહી છે ત્યારે આજથી ત્રણ દિવસીય G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક શરુ થવા જઈ રહી છે. પ્રાપ્ત […]

રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી ઘટડો

રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી ઘટડો હવે એક સિલિન્ડર રુપિયા 2028માં મળશે દિલ્હીઃ- આજે 1 લી એપ્રિલથી દેશમાં ઘણા બદલાવ થઈ રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં કોમર્શિ.યલ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં પણ બદલાવ થયો છે જો કે આ રાહતના સમાચાર છે કારણ કે એલપીજી સિલિન્ડર અહી આજથી સસ્તો થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીમાં […]

PM મોદી આજે ભોપાલ પ્રવાસે,વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભોપાલના પ્રવાસે છે. તે લગભગ 7 કલાક શહેરમાં રહેશે. પીએમ જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ રેડી, રિવાઈવ, રિલેવન્ટ થીમ પર આયોજિત કરવામાં આવી છે. આ પછી મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. પ્રવાસ દરમિયાન પીએમના સ્વાગત કાર્યક્રમ અને રોડને મોકૂફ […]

ગૂગલ અને ટેક કંપનીઓની મન મરજી પર લાગશે રોક, કોમ્પિટિશન અમેડમેન્ટ બિલ લોકસભામાં થયું પાસ

હવે ગુગલ જેવી ટેક કંપનીઓની ખેર નથી નહી ચાલે આ લોકોની હવે મનમાની કોમ્પિટિશન અમેડમેન્ટ બિલ લોકસભામાં થયું પાસ દિલ્હીઃ- હવે ગૂગલ કે અન્ય ટેક કંપનીઓ  પોતાની મનમરજી ચલાવી શકશે નહી, હવે આ પ્રકારની કંપનીઓ તમારા પર તેમની મનમાની ચલાવી શકશે નહીં. કારણ કે તાજેતરમાં  લોકસભામાં કોમ્પિટિશન એમેન્ડમેન્ટ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ સાથે […]

ગ્રામીણ વિકાસ મંત્રાલયની નોંધપાત્ર સિદ્ધિ,40,000 થી વધુ અમૃત સરોવર દેશને સમર્પિત

દિલ્હી:આઝાદીના 75મા વર્ષમાં, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ 24મી એપ્રિલ, 2022ના રોજ સમગ્ર દેશમાં દેશના ગ્રામીણ વિસ્તારોમાં જળ સંકટને દૂર કરવાનો ઉદ્દેશ્યથી દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરનું નિર્માણ/કાયાકલ્પ કરવાના લક્ષ્ય સાથે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી છે. 15મી ઓગસ્ટ, 2023 સુધીમાં 50,000 અમૃત સરોવરોના નિર્માણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. 11 મહિનાના ટૂંકા ગાળામાં, અત્યાર સુધીમાં, 40,000થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું […]

ભારતીય સેના પાસે હશે પોતાનો સેટેલાઇટ,સર્જિકલ સ્ટ્રાઈક મિશનમાં કરશે મદદ,ISRO સાથે થઈ ડીલ    

દિલ્હી : ભારતીય સેનાની તાકાતને વધુ શક્તિશાળી બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે સોદો કર્યો છે. પશ્ચિમી સરહદ એટલે કે પાકિસ્તાન અને પૂર્વ સરહદ એટલે કે ચીન, આર્મીના અલગ કમાન્ડ સેન્ટર પર નજર રાખવા માટે, અન્ય સેનાઓ સાથે સંકલન માટે ટૂંક સમયમાં એક નવો સેટેલાઇટ બનાવવામાં આવશે. ઈસરો આ સેટેલાઈટ બનાવશે. […]

‘ભારત વિશ્વમાં સૌથી કાર્યકારી લોકશાહી તંત્ર’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે

ભારત વિશ્વમાં સૌથી કાર્યકારી લોકશાહી તંત્ર  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે એ રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં કહ્યું  દિલ્હીઃ-  દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે વિતેલા દિવસને ગુરુવારના રોજ નવી દિલ્હીમાં રાઈઝિંગ ઈન્ડિયા સમિટના સમાપન સમારોહમાં હાજર રહ્યા હતા તેમણે આ દરમિયાન કહ્યું કે ભારત માત્ર સૌથી મોટી લોકશાહી જ નથી પરંતુ લોકશાહીની માતા પણ છે. તેમણે કહ્યું કે દેશની બંધારણીય […]

દેશભરમાં કોરોનાનો ફેલાતો ભય, છેલ્લા 24 કલાકમાં 3,095 નવા કેસ નોંધાયા, સક્રિય કેસો પણ 15 હજારને પાર

દેશભરમાં વધતા કોરોનાના કેસો છેલ્લા 24 કલાકમાં ફરી 3 હજારને પાર નવા રેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે ઝડપથી કોરોનાન નવા નોંધાતા કેસનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે,દેશભરમાં ફરી એક વખત કોરોનાએ ચિંતા વધારી છે.કોરોનાના કેસ હવે ફરી 3 હદારને પાર સતત બે દિવસથી નોંધાઈ રહ્યો છે કેટલાક મહિનાઓ બાદ […]

પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ આશ્ચર્યજનક,આટલું નીચે પહોંચી ગયું

પાસપોર્ટ ઇન્ડેક્સે બુધવારે તેનું નવીનતમ અપડેટ પ્રકાશિત કર્યું, જેમાં ભારતનો ગતિશીલતા સ્કોર ઘટ્યો છે. ભારતના સ્કોરમાં આ વર્ષે સૌથી મોટો વૈશ્વિક ઘટાડો જોવા મળ્યો છે અને હવે તે 70 પર છે. વર્ષ 2022 માં, જ્યાં ભારતનું રેન્કિંગ 73 ના મોબિલિટી સ્કોર સાથે 138 માં હતું, 2023 માં તે છ સ્થાન નીચે 144માં સ્થાને આવી ગયું […]

મધ્યપ્રદેશમાં કુવાની છત પડવાની ઘટનામાં અત્યાર સુધી 35ના મોત,PM મોદી પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

મધ્યપ્રદેશમાં કુવાની છત પડવાની ઘટનામાં  35ના મોત PM મોદી પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી દિલ્હીઃ- પીએમ મોદીએ ઈન્દોર દુર્ઘટના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી કાર્યાલયે આ બાબતને લઈને ટ્વિટ કર્યું છે કે, ઇંદોરમાં જે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રુપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code