1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો

દિલ્હીમાં હવામાન બદલાયું અનેક વિસ્તારોમાં વરસાજના ઝાપટાઓ જોવા મળ્યા દિલ્હીઃ- દેશમાં હાલ ઉનાળો ચાલી રહ્યો છે છંત્તા કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે અને વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છએ જેને લઈને પાકને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે વિતેલી રાતથી જ રાજધાની દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વપરસાદ ખાબક્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે […]

વૈશ્વિક પડકારો હોવા છતાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે – પીએમ મોદી

  દિલ્હીઃ- આજરોજ  બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી ડેમોક્રેસી સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતને લઈને કેટલીક ખાસ વાતો કરી હતી ભારત જે રીતે વિકસિત દેશ બની રહ્યો છે.તેમણે શરુઆતમાં કહ્યું કે ભારત ખરેખર લોકશાહીની માતા છે. લોકશાહી માત્ર એક માળખું નથી, તે એક આત્મા પણ છે. તે એવી માન્યતા પર આધારિત છે […]

આ રૂટ પર વંદે ભારતનું ટ્રાયલ રન યથાવત,જાણો ક્યારથી ટ્રેન આમ જનતા માટે દોડશે

દિલ્હી : રાજસ્થાનની પ્રથમ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન ગઈકાલે એટલે કે 28મી માર્ચે અજમેરથી દિલ્હી વચ્ચે કરવામાં આવ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસની આ ટ્રાયલ રન હજુ બે દિવસ ચાલુ રહેશે. ટ્રાયલ દરમિયાન રેલવેના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રેનમાં સવાર હશે, જેઓ ટ્રેનનું નજીકથી નિરીક્ષણ કરશે. એવું માનવામાં આવે છે કે વંદે ભારત ટ્રેન […]

ભારતીય નૌકાદળના અધિકારીઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

દિલ્હી:ભારતીય માહિતી સેવા (2018, 2019, 2020, 2021 અને 2022 બેચ)ના અધિકારીઓ/ઓફિસર તાલીમાર્થીઓ અને ભારતીય નેવલ આર્મમેન્ટ સર્વિસના પ્રોબેશનરોએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. ભારતીય માહિતી સેવાના અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારની નીતિઓ, કાર્યક્રમો અને તેની કામગીરી વિશે નાગરિકોને જાગૃત કરવા માટે સંદેશાવ્યવહાર એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. અસરકારક સંદેશાવ્યવહાર દ્વારા અને સાચી […]

કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ,દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત દિલ્હી : કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો છે. 10મીએ મતદાન થવાનું છે અને 13મીએ પરિણામ આવશે. હવે આ જાહેરાત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી કર્ણાટકની દરેક […]

SCOના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે કહ્યું, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આતંકવાદ મોટૂ જોખમ

SCOના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો બેઠક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલે પાકિસ્તાને બાનમાં લીધુ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આતંકવાદ મોટૂ જોખમ દિલ્હીઃ- આજરોજ બુધવારે દેશની  રાજધાની દિલ્હી ખાતે  શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની એક મહત્વની  બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદને લઈને આકરા પ્રહારો કર્યા […]

અષ્ટમી પર કરો આ નાના-નાના ઉપાય,માતા દુર્ગા આપશે આશીર્વાદ

આ દિવસોમાં નવરાત્રીનો શુભ પર્વ ચાલી રહ્યો છે. માતાને પ્રસન્ન કરવા માટે દેવી દુર્ગાના ભક્તો પણ નવ દિવસ ઉપવાસ કરે છે. આઠમી નવરાત્રિને અષ્ટમી કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આ સિવાય મતભેદ અને ખરાબ નજર પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ […]

રાષ્ટ્રગીતના અપમાન મામલે પશ્વિમબંગાળના સીએમ મમતા બેનર્જીને ન મળી રહાત,.બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

રાષ્ટ્રગીતના અપમાનનો મામલો મુંબઈ હાઈકોર્ટે મમતા બેનર્જીની અરજી ફવાગી મમતા બેનર્જીને ન મળી રહાત મુંબઈઃ- પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોઈને કોઈ વાતને લઈને સમાચારોની હેડલાઈનમાં છવાયેલા રહે છે ત્યારે અગાઉ તેઓ રાષ્ટ્રગીતના અપમાનના મામલે ચર્ચામાં આવ્યા હતા તેમની ઘણી નિંદા આ બબાતે કરવામાં આવી હતી.આ ઘટના વર્ષ 2022ની છે. વિતેલા વર્ષ દરમિયાન એક કાર્યક્રમમાં કથિત […]

સહારાની ચિટ ફંડ યોજનાઓમાં ફસાયેલા લોકોના પોતાના પૈસા પાછા મળશે, SCએ કેન્દ્ર સરકારને ચૂકવણી માટે આપી મંજૂરી

સહારાની ચિટ ફંડ યોજનાઓમાં ફસાયેલા લોકોના પૈસા  મળશે SCએ કેન્દ્ર સરકારને ચૂકવણી માટે આપી મંજૂરી દિલ્હીઃ-  દરેક લોકો ખરાબ સમય માટે પૈસા બચાવે છે. નોકરીનો વ્યવસાય હોય કે વેપારી, દરેક વ્યક્તિ બચત માટે આવી યોજનાઓમાં પૈસા રોકવા માંગે છે, જેમાં તેમને મહત્તમ વળતર મળે. એક સમયે સહારા ઈન્ડિયા પણ આવી જ યોજનાઓ ચલાવતી હતી. આજ […]

મહારાષ્ટ્રઃ 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટોલમાં 18%નો વધારો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક છે. અહીંથી દરરોજ લગભગ 1.5 લાખ વાહનો પસાર થાય છે. પરંતુ હવે અહીંથી પસાર થનારા લોકો માટે ખરાબ સમાચાર છે કારણ કે અહીં ટોલ વધી રહ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોનો ટોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code