1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

આત્મહત્યાના વધતા કેસોને લઈને UGC એ રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના અમલમાં મૂકવાના આદેશ આપ્યા

યુજીસી એ એડવાઈઝરી જારી કરી વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધતા બનાવનો રિપોર્ટ  દિલ્હીઃ- હરીફઆઈના સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે મુંજવણમાં હોય છએ ત્યારે જીવન ટૂંકાવાનો પ્રયત્ન કરે છએ,મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસને લઈને ગભરાઈ જઈને કે નાસીપાસ થીને આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા અંગે શિક્ષણ મંત્રાલયે  રિપોર્ટ જારી કર્યો છે. […]

હજયાત્રાને સરળ બનાવા સરકારનો નિર્ણય, હવે SBI ની મદદથી હજયાત્રીઓ વિદેશી મુદ્દા પ્રાપ્ત કરી શકશે

હજયાત્રા બનશે સરળ હવે વિદેશી મુદ્દા એસબીઆઈ બેંક પણ આપી શકશે દિલ્હીઃ- સામાન્ય રીતે જ્યારે આપણે ભારત સિવાયના અન્ય દેશમાં જવું હોય ત્યારે પહેલા રુપિયાને જે તે દેશની કરન્સીમાં કન્વર્ટ કરીને ત્યાની કરન્સી મેળવવાની હોય છે,ખાસ કરીને હવે જ્યારે હજયાત્રાને 2 મહિના જેટલો જ સમય રહ્યો છે ત્યારે હજયાત્રીઓ માટે રુપિયાના બદલે રિયાલ સરળતાથઈ મેળવી […]

મહારાષ્ટ્ર સરકાર નો નિર્ણય, રાજ્યભરની બસમાં ૫૦ ટકાના ભાડા સાથે મહિલાઓ મુસાફરી કરી શકશે

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યભરમાં મુસાફરી માટે મહિલાઓને બસભાડામાં 50 ટકા છૂટ મુંબઈઃ મહારાષ્ટ્રની સરાકેર મહિલાઓને લઈને ઉદાર વલણ દાખવ્યું છે. મગારાષ્ટ્ર સરકારે મહિલાઓને બસના ટિકિટ ભાડામાં મોટી રાહત આપી છે જો કોઈ મહિલા મહારાષ્ટ્રમાં મુસાફરી કરે છે, તો તેણે હવે માત્ર 50 ટકા ભાડું ચૂકવવું પડશે, કારણ કે મહારાષ્ટ્ર સરકારે બસોમાં મહિલાઓને 50 ટકા […]

બનારસી પાન અને લંગડા કેરીને મળ્યો GI ટેગ, હવે વિશ્વભરમાં આ બન્નેની લિજ્જત લોકો માણશે , જાણો બીજી કઈ વસ્તુઓને મળ્યા GI ટેગ

બનારસી પાન અને લંગડા કેરીને મળ્યો GI ટેગ હવે વિશ્વભરમાં આ બન્નેની લિજ્જત  વખાણાશે દિલ્હીઃ ભારત દેશમાં ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ એવી છે કે જે પોતાનામાં જ એક બ્રાંડ બની છએ,જેમ કે કેસર કેરી, લંગડા કેરી .બનારસી પાન વગેરે જેવી વસ્તુઓ તેના નામથી જ જાણીતી છએ ત્યારે હવે બનારસી પાન અને લંગડા કેરીનો સ્વાદ […]

કોરોના વાયરસના નવા સ્વરૂપથી જોખમ ઓછુ પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે.કોરોનાના વધતા કેસને જોતા સરકાર એલર્ટ બની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક ટોચના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19ના નવા પ્રકારથી ઓછો ખતરો છે અને તેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા ઓછી છે, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. અધિકારીએ કહ્યું, “કોરોના […]

PM મોદી આજે ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી

આપત્તિનો પ્રતિભાવ સંકલિત હોવો જોઈએ, અલગ નહીં -પીએમ મોદી CDRI કોન્ફરન્સને પીએમ મોદીએ કરી સંબોધિત દિલ્હીઃ- આજરોજ મંગળવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓની અસર માત્ર સ્થાનિક નહીં હોય, પરંતુ એક વિસ્તારમાં આપત્તિ સંપૂર્ણપણે અલગ વિસ્તારમાં ભારે […]

ભારતમાં ફરી ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ,છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 થી સાત દર્દીઓના મોત  

ભારતમાં ફરી ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 થી સાત દર્દીઓના મોત કોરોના સંક્રમણના 960 સક્રિય કેસ વધ્યા અત્યાર સુધીમાં 220,66,12,500 લોકોને અપાઈ રસી દિલ્હી :દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિનપ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે સાત દર્દીઓના […]

ઈન્ડોગોની 137 યાત્રીથી ભરેલી ફ્લાઈટમાં ટેકનીકલ ખામી સર્જાય, બેંગલુરુ- વારાણસી ફ્લાઈટનું તેલંગણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડોગોની ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના બેંગલુરુ-વારણસી જતી ફ્લાઈટનું તેલંગણામાં તાત્કાલિક લેન્ડિં કરાયું દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી દેશભરની અનેક ફ્લાઈટમાં ખામી સર્જાય હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આજરોજ ફરી ઈન્ડિગોની ફ્લાઈટ કે જેમાં 137 યાત્રીઓ સવાર હતા તેમાં ટેકનિકલ ખામીની ઘટના પ્રકાશમાં આવી છએ. પ્રાપ્ત વિત પ્રમાણે કર્ણટાકની રાજદધાની બેંગલુરુથી વારાણસી જઈ રહેલી […]

સુપ્રીમ કોર્ટ બુધવારે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવતી 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે કેન્દ્ર પર એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ   દિલ્હી : સુપ્રીમ કોર્ટ બુધવારે કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષોની અરજી પર સુનાવણી કરશે, જેમાં વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓના મનસ્વી ઉપયોગનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ભવિષ્ય માટે માર્ગદર્શિકા માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ […]

વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો, સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા

વિતેલા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 17.6 ટકાનો વધારો સરકારની તિજોરીમાં રુપિયા 16.61 લાખ કરોડ જમા થયા દિલ્હીઃ-  કેન્દ્ર સરકારના ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ઘણો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે કલેક્શન બાબતે આપેલ જાણકારી પ્રમાણે, નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે રુપિયા 16.61 લાખ કરોડ જમા થયું હતું, જે સુધારેલા બજેટ અંદાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code