1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આ છે દુનિયાની સૌથી ખતરનાક જગ્યાઓ,મુલાકાત લેતા પહેલા વિચારી લો

દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે, જે પોતાની સુંદરતા માટે જાણીતી છે. પરંતુ આ સુંદર જગ્યાઓ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.તો ચાલો તમને દુનિયાના આ સ્થળોનો પરિચય કરાવીએ. પૂર્વ આફ્રિકામાં આવેલું આ સરોવર એવું લાગે છે કે તે મંગળ પર હોવું જોઈએ. આ સરોવરમાં ઘણા ખનિજો મળી આવે […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમ: તમિલનાડુના પંડિતોએ દરિયામાં સ્થિત શિવલિંગ પર વિશેષ અભિષેક કર્યો

અમદાવાદઃ સોમનાથ પાસે ભીડિયા વિસ્તારમાં ભીડભંજન મહાદેવ પાસે દરિયામાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલા છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમ માટે તમિલનાડુથી ખાસ આવેલા પંડિતોએ અહીં બાણગંગા તરીકે પ્રચલિત શિવલિંગ પર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અભિષેક કર્યો હતો. આ સાથે સંગમમની સફળતા માટે પ્રાર્થના કરીને શુભકામનાઓ પાઠવી હતી. તમિલનાડુના પલાની વિસ્તામાં આવેલા કાર્તિકેય મંદિરના પૂજારી અરૂણજીએ કહ્યું હતું કે, […]

અમરનાથ યાત્રા શરુ થવાની તારીખ જાહેર, 17 એપ્રિલથી શરુ થશે નોંધણીની પ્રક્રિયા, 31 ઓગસ્ટ સુધી ચાલશે યાત્રા

અમરાનથ યાત્રાની તારીખ થઈ જાહેર 17 એપ્રિલથી નોંધણીની પ્રક્રિયા થશે શરુ શ્રીનગરઃ- દેશભરમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓ અમરનાથની યાત્રા ક્યારથી શરુ થાય તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે અહી જવા માંગતા યાત્રીઓ માટે સારા સમાચાર છે જાણકારી પ્રમાણે 17 એપ્રિલના રોજથી અમરનાથ યાત્રા માટેની નોંધણીની પ્રક્રિયા શરુ થઈ રહી છે. વધુ વિગત પ્રમાણે  દક્ષિણ […]

ધ્રાંગધ્રા: ઘુડખર અભ્યારણમાં દુલર્ભ પક્ષી-પ્રાણીઓની સંખ્યા વધી, પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો

અમદાવાદઃ ધ્રાંગધ્રા નજીક આવેલા ઘુડખર અભ્યારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી દુલર્ભ પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, બીજી તરફ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી-બજાણા તેમજ ધ્રાંગધ્રા વિસ્તારને અડીને આવેલ ઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ છે. આ વર્ષે અભયારણ્ય અધિકારીઓના […]

પંજાબમાં ફરવા લાયક સ્થળો,ગોલ્ડન ટેમ્પલ જાવ તો આ જગ્યાઓ ફરવાનું ન ભૂલતા

પંજાબ, તેની ફળદ્રુપ ખેતી જમીન સાથે, ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે. ભાંગ સંગીત અને શીખ ધર્મના ભાઈબહેનોનું ઘર, તે એક વિશિષ્ટ અને જીવંત સંસ્કૃતિ છે. પંજાબની વાસ્તવિક સ્વાદ મેળવવા માટે, ગ્રામીણ જીવનની સાદગી અને આકર્ષણ શોધવા શહેરોમાંથી બહાર આવવું જરૂરી છે. પંજાબના આ પ્રવાસી સ્થળોની મુલાકાત લો, જે રાજ્યને આપે છે એક અલગ ઓળખ. […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકા પહોંચ્યા – વર્લ્ડ બેંકની બેઠકમાં લેશે ભાગ

નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાની મુલાકાતે અહી અનેક બેઠકમાં લેશે ભાગ દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ એક અઠવાડિયાની મુલાકાતે વિતેલા દિવસને  રવિવારે અમેરિકા પહોંચ્યા હતા. વોશિંગ્ટનમાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જાણકારી પ્રમાણે નિર્મલા સીતારમણ વિશ્વ બેંકની 2023ની વસંત બેઠકમાં ભાગ લેશે. આ સાથે તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની બેઠકમાં પણ ભાગ […]

નાણામંત્રી નિર્મલા સીતારમણ G20 મીટિંગ, વર્લ્ડ બેંક ગ્રુપ તથા IMF ની બેઠકોમાં ભાગ લેવા માટે યુએસની મુલાકાત કરશે

નાણામંત્રી અમેરિકાની લેશે મુલાકાત અહીં તેઓ મહત્વની બેઠકોનો બનશે ભાગ દિલ્હીઃ- દેશના નાણાપ્રધાન નિર્મલા સીતારમણ જી 20 મીટિંગ તેમજ વર્લ્ડ બેંક ગ્રુપ  અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ની બેઠકોમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે જશે.વિતેલા દિવસને શનિવારના રોજ  નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયાની આ મુલાકાત દરમિયાન  ભારતના G20 પ્રેસિડેન્સી અને G20 સંબંધિત કાર્યક્રમોના […]

સપ્ત મોક્ષ પુરી (સાત મુક્તિ સ્થળ)નો પ્રવાસન સ્થળ તરીકે કરાશે વિકાસ

નવી દિલ્હીઃ દેશમાં કાશી સહિતના ધાર્મિક સ્થળોના વિકાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હિન્દુઓમાં સપ્ત મોક્ષ પુરી તરીકે ઓળખાતા સ્થળોનો વિકાસ કરવામાં આવશે. રાજ્યસભામાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રના સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પ્રવાસન મંત્રાલય, અન્ય બાબતો સાથે, ભારતના પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપે છે, જેમાં સર્વગ્રાહી રીતે સપ્ત મોક્ષ પુરી (સાત […]

ગુજરાતના આ સ્થળો છે ફરવા માટે બેસ્ટ ઓપ્શન

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી 30 ડિગ્રીની ઉપર નથી જતો. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ […]

હજયાત્રાને સરળ બનાવા સરકારનો નિર્ણય, હવે SBI ની મદદથી હજયાત્રીઓ વિદેશી મુદ્દા પ્રાપ્ત કરી શકશે

હજયાત્રા બનશે સરળ હવે વિદેશી મુદ્દા એસબીઆઈ બેંક પણ આપી શકશે દિલ્હીઃ- સામાન્ય રીતે જ્યારે આપણે ભારત સિવાયના અન્ય દેશમાં જવું હોય ત્યારે પહેલા રુપિયાને જે તે દેશની કરન્સીમાં કન્વર્ટ કરીને ત્યાની કરન્સી મેળવવાની હોય છે,ખાસ કરીને હવે જ્યારે હજયાત્રાને 2 મહિના જેટલો જ સમય રહ્યો છે ત્યારે હજયાત્રીઓ માટે રુપિયાના બદલે રિયાલ સરળતાથઈ મેળવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code