1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

પ્રવાસ: તહેવારમાં ફરવા માટે ગુજરાતના આ સ્થળો છે બેસ્ટ

આપણા દેશમાં પ્રવાસ, યાત્રા અથવા ફરવાને લઈને એવું કહેવામાં આવે છે કે લોકોને જો કદાચ એક સમય ભૂખ્યા રહેવાનું કહેવામાં આવે તો ભૂખ્યા પણ રહી જાય જો તેમને સામે ફરવાનું મળતું હોય તો, આપનો દેશ યાત્રાળુઓ, પ્રવાસીઓને દેશ છે કે જ્યાં દર તહેવારે કરોડોની સંખ્યામાં લોકો માત્ર ફરવા માટે નીકળે છે અને ટુરીઝમ તો સૌથો […]

પ્રવાસ: રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે નવી ફેસિલિટી,જાણી લો તમે પણ

ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. આના દ્વારા તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર રેલવે ટિકિટ બુક કરાવી શકો છો. આ સુવિધાનું નામ છે ‘ટ્રાવેલ નાઉ પે લેટર'(Travel Now Pay Later). આના દ્વારા ગ્રાહકો ખાતામાં પૈસા વગર પણ રેલવે ટિકિટ (Railway Ticket booking TNPL) બુક કરાવી શકે […]

શિયાળામાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણી લો આ જગ્યાઓ વિશે

જ્યારે પણ ફરવા માટેની વાત આવે આપણા દેશમાં તો લોકો વાર તહેવાર ઋતુ સમય કઈ જોતા નથી, બસ બેગ પેક કરીને નીકળી જાય છે. પણ શિયાળામાં આ જગ્યા પર ફરવા જતા પહેલા કેટલીક વાતને જાણી લેવી જરૂરી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સ્થિત ડલહોજી હિલ સ્ટેશનની ખૂબસુરતી કંઇક અલગ જ છે. આને મિની સ્વિઝરલેન્ડ પણ […]

ભગવાન ધનવંતરીને સમર્પિત છે આ પ્રખ્યાત મંદિરો,ધનતેરસના દિવસે જરૂરથી કરો દર્શન  

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.તેમને ભગવાન વિષ્ણુનો અવતાર અને આયુર્વેદિક દવાના દેવતા પણ માનવામાં આવે છે. ધનતેરસને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી ધનતેરસના દિવસે અમૃત કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. ધનતેરસના દિવસે તમે ભગવાન ધન્વંતરીના મંદિરમાં જઈ શકો છો. આવો જાણીએ કયા […]

દિવાળીમાં ફરવા જવું હોય તો જોઈલો રાજસ્થાનના આ સ્થળો – રાજાશાહી મહેલો, રણ અને તળાવોના સુંદર નજારાઓથી ઘેરાયેલા છે આ શહેરો

વરસાદમાં રાજસ્થાનની સુંદરતા વધે છે જયપુર,જેસલમેર જેવા સ્થળો ફરવા લાયક   હાલ દિવાળઈનો પ્રવ આવી રહ્યો છે ઘણા લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશે ત્યારે જો 4 થી 5 દિવસની રજાઓ ગાળવી હોય તો રાજસ્થાન બેસ્ટ ઓપ્શન છે અહીની દિવાળી ખૂબ જ સુંદર હોય છે પારંપારિક રીતે દિવાળી ઉજવાય છે સાથે અનેક ફેસ્ટિવલ પણ […]

પ્રવાસ: પેરાગ્લાઈડિંગ કરવાનો શોખ છે? તો આ જગ્યા ફરવાનું કરો નક્કી

ભારતમાં પ્રવાસ માટે હવે એટલા બધા સ્થળો છે કે લોકોને ફરવા જવું હોય તો પણ વિચારવું પડે છે. આ ઉપરાંત સુવિધાઓ પણ એટલી છે કે લોકોને વધારે જગ્યાએ ફરવા માટે ટ્રાન્સપોર્ટ પણ સરળતાથી મળી રહે છે. આવામાં જો વાત કરવામાં આવે એવા લોકોની કે જેને પેરાગ્લાઈડિંગ પસંદ છે તો એ લોકો માટે આ સ્થળે બેસ્ટ […]

ભારતીય રેલવેની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો અપાયો

નવી દિલ્હીઃ રેલ્વેએ દેશભરની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ વર્ગોના ભાડામાં વધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રેનના એસી-1 અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રૂ. 75 પ્રતિ પેસેન્જર, એસી-2, 3, ચેર કારમાં રૂ. 45 અને સ્લીપર ક્લાસમાં રૂ. 30 પ્રતિ પેસેન્જરનો વધારો કરવામાં આવ્યો છે. આમ, PNR (છ પેસેન્જર) બુક કરાવવા માટે મુસાફરોએ એસી-1માં રૂ. 450, […]

દશેરાના દિવસે આ સ્થળોએ જોવા જઈ શકો છો ભવ્ય મેળો  

કોલકાતા- પશ્ચિમ બંગાળમાં સ્થિત કોલકાતાની દુર્ગા પૂજામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.અહીં દુર્ગા પૂજા અને દશેરાનો ધર્મ અલગ છે.દશેરાના દિવસે મહિલાઓ સિંદૂર વડે રમે છે.રસગુલ્લા અને મિષ્ટી દોઇ જેવા સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ્સનો આનંદ લેવામાં આવે છે. કુલ્લુ – હિમાચલ પ્રદેશમાં સ્થિત કુલ્લુમાં પણ દશેરાનો તહેવાર લોકપ્રિય રીતે ઉજવવામાં આવે છે.કુલ્લુ ખીણને ખૂબ જ […]

આ દેશમાં ફરવા જવાનો બનાવો પ્લાન,અહીં છે ભારતીય કરન્સીની વેલ્યુ

અત્યારના સમયમાં મોટાભાગના લોકો વિચારે છે કે તેમને એક વાર વિદેશમાં પણ ફરવા મળી જાય, કેટલાક લોકો લંડન અને અમેરિકામાં જ ફરવાનું વિચારતા હોય છે પરંતુ કેટલાક દેશ એવા પણ છે કે જ્યાં ઓછા રૂપિયામાં વધારે ફરી શકાય છે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે આફ્રિકાના દેશની તો ઝિમ્બાબ્વે દેશમાં એક રુપિયાની કિંમત 5.85 ઝિમ્બાબ્વે […]

કોલકત્તા દુર્ગા પૂજા જોવા જતા હોય તો આ સ્થળ પર ફરવાનું ન ભૂલતા

ભારતમાં લોકો હંમેશા ફરવા માટે ઉતાવળા રહેતા હોય છે. ભારતમાં લોકોને ફરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે. ભારતમાં જો વાત કરવામાં આવે લોકોના ફરવાના સમયની તો મોટા ભાગના લોકો ફરવાનો સમય તહેવાર પર વધારે નક્કી કરી છે એવામાં હવે અત્યારે જે લોકો દુર્ગા પુજા જોવા માટે બંગાળ જઈ રહ્યા છે તેમણે આ જગ્યાઓએ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code