1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

ઉત્તરાખંડ રાજ્યને પ્રવાસન ક્ષેત્રમાં ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળ્યાઃ- કેદારનાથ ‘શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થળ’ તરીકે જાહેર

કેદારનાથ બેસ્ટ આધ્યાત્મિક સ્થળ તરીકે જાહેર ઉત્તરાખંડને પ્રવાસન ક્શેત્રે 3 કેટેગરીમાં મળ્યા એવોર્ડ દેહરાદૂનઃ- ઉત્તરાખંડજ રાજ્ય પ્રવાસન ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી રહ્યું છે,ભારતભરના લોકો માટેનું આ પસંદગી પામેલું સ્થળ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે, ઉત્તરાખંડે ત્રણ કેટેગરીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો મેળવ્યા છે. પ્રવાસન સર્વેક્ષણ અને એવોર્ડ કાર્યક્રમમાં દેશના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોને નવ કેટેગરીમાં અલગ-અલગ એવોર્ડ […]

તહેવારના સમયે મંદિરોમાં ભીડ વધી, માતા ના મઢે ભક્તોનું ઘોડાપુર

તહેવારના સમયમાં પ્રવાસીઓ મંદિરે પહોંચ્યા કચ્છમાં માતા આશાપુરાના મંદિરમાં ભીડ રાજ્યના અન્ય મંદિરોમાં પણ જામી ભીડ ગત વર્ષે કોરોનાવાયરસના સંક્રમણના કારણે ઘણા લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા, અને ના તો તહેવારનો આનંદ લઈ શક્યા હતા. કોરોનાની સ્થિતિ એવી હતી કે લોકોને ઘરે રહેવા જ મજબૂર થવું પડ્યું હતું. પણ હવે આ વખતે રાહત […]

તહેવારના સમયમાં પોલો ફોરેસ્ટ પણ બન્યું પ્રવાસીઓની પસંદગી, દેશના વિવિધ રાજ્યોમાંથી લોકોની ભીડ જામી

પોલો ફોરેસ્ટમાં ભીડ જામી તહેવારના સમયમાં પ્રવાસીઓની ભીડ લોકોમાં જોવા મળ્યો પ્રવાસને લઈને ઉત્સાહ સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આવેલું પોલો ફોરેસ્ટ પણ એ સ્થળ છે જ્યાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા, તહેવારના સમયમાં બધા લોકો ફરવા નીકળી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તે બાજુ પણ વળ્યા હતા. તહેવારોની રજા માણવા વિવિધ શહેરોમાંથી લોકો પોલો ફોરેસ્ટ આવી પહોંચ્યા […]

અરે વાહ! પ્રવાસીઓને લીધે મોરબી એસટી ડેપોની આવક વધી, આઠ દિવસમાં 35.25 લાખ રૂપિયાની કમાણી કરી

પ્રવાસીઓને કારણે વધી એસટી ડેપોની આવક મોરબી એસટી ડેપોએ 8 દિવસમાં 35.25 લાખ કમાયા દર વર્ષ કરતાં આ વર્ષે ધરખમ આવક મોરબી: લોકોને લાંબા સમય પછી ફરવાની તક મળી છે, અને તેની રાહ તો લોકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા. આ વાતથી સૌ કોઈ જાણકાર હશે કે જ્યારે હવે સરકાર પ્રવાસન ક્ષેત્રમાં રિકવરીના આંકડા જાહેર […]

દેશમાં પ્રદૂષણ મુક્ત સ્થળોએ ફરવું છે? તો આ રહી તે સ્થળોની યાદી

ફરવા માટે મસ્ત જગ્યા પ્રદૂષણની પણ નથી કોઈ ચિંતા પ્રવાસીઓની નજરથી દૂર ભારતમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે. લોકો દેશ વિદેશથી ભારતની કેટલીક જગ્યાઓ પર ફરવા આવતા હોય છે. આવામાં જે લોકોને પ્રદૂષણ ન હોય તેવી જગ્યાએ ફરવા જવું હોય તો આ સ્થળો તેમના માટે બેસ્ટ રહેશે. વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશની સ્પિટિની તો […]

તહેવારોનો માહોલ, પ્રવાસીઓની ભીડ સાસણ ગીરમાં પણ જામી

કોરોનાથી કંટાળેલા લોકોને મળ્યું મોકળું સ્થાન દિવાળી તહેવાર પર સાસણ ગીરમાં લોકોની ભીડ પરિવાર સાથે લોકો દૂર દૂરથી સાસણ પહોંચ્યા ગીર સોમનાથ: કોરોનાનો માહોલ હજુ પણ દેશમાં આમ તો યથાવત છે, ભલે કોરોનાના કેસ દેશમાં ઓછા આવી રહ્યા હોય પણ આ વખતે કોરોનાથી રાહત મળતા લોકોમાં હજુ પણ ફરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો […]

પ્રવાસીઓ માટે ઉત્તરાખંડની સવારી મોંધી બની- દરેક  પર્યટક સ્થળોની સફરમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો

ઉત્તરાખંડમાં ફરવું હવે મોંધુ બન્યું પર્યટકની સવારીમાં 20 ટકાનો વધારો નોંધાયો દહેરાદૂન- ઉત્તરાખંડ એક એવું સ્થળ છે યુવાઓથી લઈને વૃદ્ધો અહી દર્શાનાર્થે અને ફરવાની મજા માણવા આવતા હોય છે, દેશભરના લોકો અહીના વાતાવરણની લૂફ્ત ઉઠાવવા વોકો ઘણો ખર્ચ કરતા હોય છે જો કે આ વર્ષ દરમિયાન આ ખર્ચ 20 ટકા મોંધો થયો છે, દેહરાદૂનથી ઉત્તરાખંડના […]

આ છે એશિયાના સૌથી સસ્તા દેશો, અહીં તમે ઓછા બજેટમાં પણ મુસાફરીનો આનંદ માણી શકો છો

એશિયાના સૌથી સસ્તા દેશો ઓછા બજેટમાં થશે મુસાફરી એશિયા ખંડને વિશાળ પહાડો, જંગલો, રણ, દરિયાકિનારા, તળાવો, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ ભાષાઓનો ટાપુ માનવામાં આવે છે. અહીંનું પ્રવાસન દરેકને પોતાની તરફ આકર્ષવાનું કામ કરે છે. જો તમે પણ ઓછા બજેટમાં સારું પર્યટન કરવા માંગો છો, તો અમે તમને એશિયામાં ઓછા બજેટની મુસાફરી વિશે જણાવીશું. એશિયામાં સૌથી […]

જામનગરમાં ફરવા લાયક સ્થળો, જાણો સાથે જામનગરનો ઈતિહાસ

જામનગરનો છે અનેરો ઈતિહાસ ફરવા માટે છે અહીં અનેક સ્થળો લખોટા તળાવ છે ફરવાલાયક સ્થળ જામનગરની અંદર આમ તો ઘણી જગ્યાઓ જોવાલાયક છે. પરંતુ તેનું ખાસ આકર્ષણ લખોટા જીલ્લો છે. લખોટા જીલ્લો જામનગરનું મહત્વનું સંગ્રહાલય છે. આ કિલ્લાની આગાસી પર સુંદર શિલ્પોનો સંગ્રહ કરેલ છે. કોઠા બુરજ જામનગરનું શસ્ત્રાગાર હતું. અહીયા પ્રાચીન કુવો આવેલ છે […]

તહેવારોમાં કેદારનાથ યાત્રા પર પ્રવાસીઓનો ઘસારો -દર્શન કરનારાઓમાં 70 ટકા યુવા શ્રદ્ધાળુઓ

કેદારનાથ યાત્રામાં યુવા શ્રદ્ધાળુંઓની ભીડ 70 ટકા યુવાઓએ કર્યા દર્શન કેદારનાથની યાત્રાને લઈને પ્રવાસીઓ હંમેશા તત્પર રહે છે, અહીં તહેવારોની સિઝનથી લઈને ખાસ ઠંડીની ઋતુમાં શ્રદ્ધાળુંઓના ઘસારો રહે છે ત્યાર બાદ ઠંડીનું પ્રમાણ વધવાના સમયે ભાઈબીજના દિવસે મંદિરના દ્રાર બંધ કરવામાં આવે છે,ત્યારે આ વર્ષ દરનમિયાનની જો વાત કરવામાં આવે તો કેદારનાથ યાત્રાને લઈને યુવાનોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code