બાંગ્લાદેશની 3 નદીઓમાંથી સતત મળી રહ્યાં છે મૃતદેહ, અત્યાર સુધીમાં મળ્યાં 750થી વધારે મૃતદેહ
બાંગ્લાદેશની 3 નદીઓમાં સતત મૃતદેહો મળી રહ્યા હોવાથી પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસે બુરીગંગા, શીતળક્ષ્ય અને મેઘના નદીઓમાંથી અત્યાર સુધીમાં 750 મૃતદેહો બહાર કાઢ્યા છે. એવા ઘણા મૃતદેહો છે જેના વિશે પોલીસને પણ કોઈ માહિતી નથી. નદીઓમાં સતત મળી રહેલા મૃતદેહોએ વહીવટીતંત્રને દોડતું કરી દીધું છે. સરકાર અને વહીવટીતંત્રે કહ્યું છે કે, તેઓ મૃતદેહોની […]


