જયપુરની હોસ્પિટલમાં આગની ઘટના અંગે ઉચ્ચસ્તરિય તપાસના આદેશ અપાય
જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં લાગેલી આગની તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઘટનાની વિગતવાર તપાસ કરવા માટે મેડિકલ વિભાગના કમિશનર ઇકબાલ ખાનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. સમિતિમાં અધિક નિયામક (હોસ્પિટલ વહીવટ, રાજસ્થાન મેસ) મુકેશ કુમાર મીણા, મુખ્ય ઈજનેર ચંદન સિંહ મીણા, મુખ્ય ઈજનેર અજય માથુર, […]


