1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

યુરેનસના નવા, 29મા ઉપગ્રહ એસ/2025 યુ1 ની શોધ કરી હોવાની નાસાએ જાહેરાત કરી

નાસાએ જાહેરાત કરી કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપએ યુરેનસના નવા, 29મા ઉપગ્રહની શોધ કરી છે, જેનું નામ એસ/2025 યુ1 રાખવામાં આવ્યું હતું. નાસાના જણાવ્યા અનુસાર, સાઉથવેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસ. ડબલ્યુ. આર. આઈ.) ની આગેવાની હેઠળની ટીમે 2જી ફેબ્રુઆરી 2025ના રોજ ચંદ્રની ઓળખ કરી હતી, જેનાથી ગ્રહનો જાણીતો ઉપગ્રહ પરિવાર 29 સુધી વિસ્તર્યો હતો. ચંદ્રનો વ્યાસ […]

HAL એ તેજસ ફાઇટર જેટ માટે 62 હજાર કરોડ રૂપિયાના મોટા ઓર્ડરની પુષ્ટિ કરી

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉત્પાદક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ-HAL એ તેજસ ફાઇટર જેટ માટે 62 હજાર કરોડ રૂપિયાના મોટા ઓર્ડરની પુષ્ટિ કરી છે. સંરક્ષણ અંગેની સંસદીય સમિતી-CCS એ ભારતીય વાયુસેના માટે કંપની પાસેથી 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Mk-1A અને સંલગ્ન સાધનો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સોદો જેટ ઉત્પાદક માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ માનવામાં […]

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસે હાકલ કરી

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે. ઇઝરાયલે ગાઝા શહેર કબજે કરવા માટે વ્યાપક અભિયાનના પ્રથમ તબક્કાની જાહેરાત કર્યા પછી એન્ટોનિયો ગુટેરેસે યુદ્ધવિરામની હાકલ કરી છે. ગુટેરેસે સોશિયલ મીડિયા X પર લખ્યું, “ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોને બિનશરતી મુક્તિ જરૂરી છે. ગાઝા સામે લશ્કરી કાર્યવાહીથી થતા મૃત્યુ અને વિનાશને ટાળવા માટે […]

નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં, બંને નેતાઓએ યુક્રેન અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર વિચારોનં આદાન-પ્રદાન કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે […]

દસ વર્ષમાં ઈસરોના મિશનની સંખ્યામાં નોંધપાત્ર વધારોઃ વી. નારાયણ

નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું કે, 2015 થી 2025 વચ્ચે પૂર્ણ થયેલા મિશન 2005 થી 2015 વચ્ચે પૂર્ણ થયેલા મિશન કરતા લગભગ બમણા છે. તેમણે કહ્યું કે એક્સિયમ ફોર મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે કારણ કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા અને સલામત રીતે પરત ફરનારા પહેલા ભારતીય […]

ભારતે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બે રજત ચંદ્રક જીત્યા

ભારતે ગઈકાલે બલ્ગેરિયામાં ચાલી રહેલી અંડર-20 વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપ-2025માં બે રજત ચંદ્રક જીત્યા. મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં રીનાએ જ્યારે પ્રિયા મલિક 76 કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો.આ દરમિયાન 2024 કેડેટ વિશ્વ ચેમ્પિયન અને વર્તમાન અંડર-20 એશિયન ચેમ્પિયન કાજલે 72 કિલોગ્રામ કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેમ્પિયનશિપમાં ભારતના કુલ ચંદ્રકોની સંખ્યા 5 થઈ છે જેમાં […]

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. પંચાયતી રાજ મંત્રાલયમાં અધિક સચિવ સુશીલ કુમાર લોહાની અને નાણા મંત્રાલયમાં અધિક સચિવ ડૉ. આનંદન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નિરીક્ષક રહેશે. આ ચૂંટણી આવતા મહિનાની નવમી તારીખે યોજાવાની છે. ગયા મહિને સ્વાસ્થ્યના કારણોસર જગદીપ ધનખરના રાજીનામા બાદ આ ચૂંટણી યોજાઇ રહી છે. […]

દેશના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન ડિસેમ્બરમાં થશે

ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. ઇસરોના અધ્યક્ષ વી. નારાયણને ગઈકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગગનયાનના 80 ટકા એટલે કે લગભગ સાત હજાર સાતસો પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે. બાકીના બે હજાર ત્રણસો પરીક્ષણો આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થશે. ઇસરોની અન્ય સિદ્ધિઓનો […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળમાં અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. શ્રી મોદી બિહારના ગયામાં લગભગ 13 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બે ટ્રેનોને લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ ગંગા નદી પર બનેલા ઓંટ સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. જેનાથી મોકામા અને બેગુસરાય વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત […]

NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ગુજરાત ભાજપના સાંસદોને મળ્યા

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે એનડીએ-ભાજપાના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષના ઉમેદવાર નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. તેમજ એનડીએ અને વિપક્ષ દ્વારા પોત-પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવી રહ્યાં છે. દરમિયાન એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ગુજરાત ભાજપના સાંસદોને મળ્યાં હતા. તેમજ તેમની સાથે સંવાદ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિ પદથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code