1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રેપ્કો બેંકે અમિત શાહને વર્ષ 2024-25 માટે રૂ. 22.90 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો

નવી દિલ્હીઃ રેપ્કો બેંકે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને વર્ષ 2024-25 માટે રૂ. 22.90 કરોડનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રીએ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 140 કરોડનો રેકોર્ડ નફો મેળવવા બદલ રેપ્કો બેંકની ટીમને અભિનંદન આપ્યા હતા. ‘X’ પરની એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળની બેંકે […]

હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો

નવી દિલ્હીઃ હવાઈ મુસાફરી બાબતે ભારત વિશ્વના પાંચમા સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ગયા વર્ષે લગભગ 24 કરોડ 10 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી અને મુંબઈ-દિલ્હી સૌથી વ્યસ્ત હવાઈ મથક હતા. 2024માં વિશ્વ હવાઈ પરિવહન અંગે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. ગયા વર્ષે, ભારતમાં […]

અમેરિકા પણ રશિયા પાસેથી આયાત કરે છે: ભારતનો વળતો પ્રહાર

નવી દિલ્હીઃ રશિયાથી તેલની આયાત કરવાના મુદ્દે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર ભારતીય વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે યુક્રેન સંઘર્ષ પછી રશિયા પાસેથી તેલ આયાત કરવા બદલ ભારતને નિશાન બનાવવું એ સંપૂર્ણપણે અન્યાયી અને અસંગત છે. વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ […]

રક્ષાબંધન પર ભદ્રાની કોઈ છાયા નથી, શુભ મુહૂર્તમાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતો આ તહેવાર માત્ર એક રેશમના દોરા પૂરતો સીમિત નથી, પરંતુ તે વચન, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. આ વર્ષે બહેનો માટે ખાસ ખુશીની વાત એ છે કે રક્ષાબંધન પર ભદ્રાની કોઈ છાયા નથી, જેના કારણે તેઓ આખો દિવસ શુભ મુહૂર્તમાં પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે. રક્ષાબંધનનું મહત્વ […]

પાકિસ્તાનઃવરસાદ અને ભૂસ્ખલનને કારણે 300 થી વધુ લોકોના મૃત્યુ

પાકિસ્તાનમાં, ચોમાસાથી થયેલા વરસાદ અને ભૂસ્ખલનને કારણે 26 જૂનથી 140 બાળકો સહિત 300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને 715 થી વધુ લોકો ઘાયલ થયા છે. તેના તાજેતરના અહેવાલમાં, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું હતું કે કુલ મૃત્યુઆંકમાંથી 140 બાળકો, 102 પુરુષો અને 57 મહિલાઓ હતા. જાહેર સંપત્તિને થયેલા નુકસાનની વિગતો આપતા, અહેવાલમાં અંદાજવામાં […]

પરીક્ષા પે ચર્ચા 2025 : એક મહિનામાં સૌથી વધુ નોંધણીઓ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુખ્ય પહેલ, પરીક્ષા પે ચર્ચા (PPC), જે 2018થી MyGovના સહયોગથી શિક્ષણ મંત્રાલય દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી છે, તેને “એક મહિનામાં નાગરિક જોડાણ પ્લેટફોર્મ પર સૌથી વધુ લોકો નોંધાયેલા” માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ માન્યતા MyGov પ્લેટફોર્મ પર આયોજિત કાર્યક્રમની 8મી આવૃત્તિ દરમિયાન પ્રાપ્ત થયેલા 3.53 […]

નરેન્દ્ર મોદી ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતની મુલાકાતે આવેલા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયરને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં મળ્યા હતા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓએ મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ભારત અને […]

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી સંબંધિત PMLA કેસમાં ED સમક્ષ હાજર થયા

નવી દિલ્હી: રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ તેમની ગ્રુપ કંપનીઓ સામે કરોડો રૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડીના કેસોમાં પૂછપરછ માટે હાજર થયા હતા. અંબાણી સવારે લગભગ 11 વાગ્યે મધ્ય દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા. ડિરેક્ટોરેટ 66 વર્ષીય ઉદ્યોગપતિનું મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નિવેદન નોંધશે. એજન્સી દ્વારા 24 […]

વિપક્ષ વિચારી રહ્યું હશે કે શું ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરીને ભૂલ કરી? PM મોદીના વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય પક્ષે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું હતું. NDA બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર પીએમ મોદીના નેતૃત્વ હેઠળની સરકારના મજબૂત પ્રતિભાવની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પણ બેઠકને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટ એક ઐતિહાસિક દિવસ હતો, […]

ઓપરેશન સિંદૂરઃ પાકિસ્તાનનો રહીમ યાર ખાન એરબેઝ હજુ પણ બંધ, ફરી નોટામ જાહેર કરાયું

નવી દિલ્હીઃ ભારતના ઓરપેશન સિંદૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલા પાકિસ્તાનના રહીમ યાર ખાન એરબેઝને લઈને પાકિસ્તાને ફરી એકવાર નોટામ(એરમેનને નોટી) જારી કરી છે. આ એરબેઝને મે મહિનામાં ભારતીય વાયુસેનાએ નિશાન બનાવ્યું હતું. આ રનવે હજુ સુધી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી અને 15 ઓગસ્ટ, 2025 સુધી બંધ રહેવાની ધારણા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રહીમ યાર ખાન એરબેઝનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code