1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મુંબઈમાં PM મોદીની બ્રિટિશ PM કિયર સ્ટાર્મર સાથે મુલાકાત, “ભારત-બ્રિટન સંબંધ વધુ મજબૂત બનશે”

મુંબઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈમાં બ્રિટનના પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ‘વિઝન 2035 રોડમેપ’ હેઠળ ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, રક્ષા, જળવાયુ પરિવર્તન અને શિક્ષણ ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. બંને નેતાઓ CEO ફોરમ અને ગ્લોબલ ફિનટેક […]

રાજનાથ સિંહના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવતા મુખ્ય સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે કેનબરામાં તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ રિચાર્ડ માર્લ્સ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓની હાજરીમાં કરારો પર હસ્તાક્ષર […]

ભારતનું મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટર 3 લાખ કરોડને પાર જવાનો અંદાજ

નવી દિલ્હીઃ ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ – TRAI) ના અધ્યક્ષ અનિલ કુમાર લાહોટીએ ભારતના બ્રોડકાસ્ટિંગ અને મીડિયા ઉદ્યોગમાં વિકાસના આગામી તબક્કાને ગતિ આપવા માટે સંતુલિત નિયમન અને નવીનતા (ઇનોવેશન) ની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ફિક્કી ફ્રેમ્સની 25મી આવૃત્તિને સંબોધતા, લાહોટીએ જણાવ્યું કે ભારતના મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ (M&E) સેક્ટરે 2024માં અર્થવ્યવસ્થામાં ₹2.5 લાખ કરોડનું […]

બિહાર ચૂંટણીમાં ‘ડીપફેક’ બનાવવા અથવા માહિતીને વિકૃત કરવા માટે AIનો દુરુપયોગ ન કરવા ચૂંટણીપંચનો રાજકીયપક્ષોને નિર્દેશ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટપણે રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે તેઓ બિહાર ચૂંટણીમાં ‘ડીપફેક’ બનાવવા અથવા માહિતીને વિકૃત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ ન કરે. પંચે આદેશ આપ્યો છે કે તમામ પક્ષો, સ્ટાર પ્રચારકો […]

આંધ્રપ્રદેશમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, છ કામદારોનાં મોત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશના રાયવરમ મંડલ ખાયે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ શ્રમજીવીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 2 કામદારો ઈજાગ્રસ્ત થયાં છે. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના […]

મધ્યપ્રદેશઃ કોલ્ડ્રિફ કફ સિરપ કેસમાં બાળકોની મોતના જવાબદાર શ્રીસન ફાર્મા કંપનીના માલિકની ધરપકડ

ભોપાલઃ મધ્ય પ્રદેશ પોલીસે બાળકોની મોતના મામલે જહેરીલી દવા “કોલ્ડ્રિફ” કફ સિરપ બનાવનાર કંપની શ્રીસન ફાર્માના માલિક રંગનાથનની ધરપકડ કરી છે. પોલીસની એસઆઈટી (વિશેષ તપાસ ટીમ) એ તેમને ચેન્નઈમાંથી ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. કફ સિરપથી થયેલા બાળકોની મોતના કેસમાં રંગનાથન ફરાર હતા અને તેના પર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ પોલીસે […]

વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું મુખ્ય એન્જિન બની રહ્યું છે ભારતઃ IMF પ્રમુખનો દાવો

આંતરરાષ્ટ્રીય નાણાં કોષ (IMF) ની પ્રબંધ નિયામક ક્રિસ્ટાલિના જોર્જિએવાએ જણાવ્યું છે કે ભારત હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાના વૃદ્ધિના એક મુખ્ય એન્જિન તરીકે ઊભર્યું છે. તેમણે આ નિવેદન વોશિંગ્ટનમાં યોજાયેલી વિશ્વ બેંક અને આઈએમએફની વાર્ષિક બેઠક પહેલાં એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. જોર્જિએવાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વિશ્વ અર્થવ્યવસ્થા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની […]

અમેરિકા-યુરોપમાં હવે લોકો સોશિયલ મીડિયાથી થઈ રહ્યાં છે દૂર, ભારતમાં વપરાશકારોમાં સતત વધારો

પશ્ચિમી દેશોમાં હવે ધીમે-ધીમે લોકોની સોશિયલ મીડિયા ઉપરથી રુચી ઓછી થઈ રહી છે. બીજી તરફ ભારતમાં તેનુ આકર્ષણ હાલ ચરમ ઉપર છે. એક રિપોર્ટ અનુસાર, ભારતની યુવા પેઢી અને મોબાઈલ ફર્સ્ટ જીવનશૈલીએ દેશને સોશિયલ મીડિયાની લતનો સૌથી મોટો ઉપભોકતા બનાવી દીધો છે. જ્યારે અમેરિકા અને યુરોપમાં સોશિયલ મીડિયાનો વપરાશ ઘટ્યો છે. રિપોર્ટ અનુસાર 2020ની કોરોના […]

આઈસીસી રેકીંગમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની લાંબી છલાંગ

વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં એક ઈનિંગ્સ અને 140 રનથી જીત હાંસલ કરનાર ભારતીય ટીમના ખેલાડીઓને આસીસી રેકિંગમાં ફાયદો થયો છે. ખાસ કરીને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ટર રવિન્દ્ર જાડેજાને રેકિંગમાં મોટો ફાયદો થયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના બેસ્ટમેન ટીમ રોબિનસનએ 58 બેસ્ટમેનને પાછળ છોડ્યાં છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યું […]

છત્તીસગઢ: પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતાં ચાર કામદારોના મોત, છ ઘાયલ

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં એક પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડતા ચાર કામદારોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક અંકિતા શર્માએ જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લાના ડાભરા વિસ્તારમાં આવેલા આરકેએમ પાવરજેન પ્રાઇવેટ લિમિટેડ પાવર પ્લાન્ટમાં બની હતી. જોકે, અકસ્માતનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code