1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

શ્રીમાધોપુરમાં ટ્રેન પાટા પરથી ઉતરી, અનેક કોચ એકબીજા પર ઢળી પડ્યા

સીકર જિલ્લાના શ્રીમાધોપુર ખાતે નવા રેલ્વે સ્ટેશન નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ. ફુલેરાથી રેવાડી જતી માલગાડીના અનેક ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા અને એકબીજા પર ઢગલા થઈ ગયા. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અને ટ્રેક પુનઃસ્થાપન કાર્ય શરૂ કર્યું. […]

IPS વાય પૂરણ કુમાર આત્મહત્યા: 8 પાનાની સુસાઇડ નોટમાં 10 અધિકારીઓ સામે ગંભીર આરોપો

હરિયાણા કેડરના સિનિયર આઈપીએસ અધિકારી વાય પૂરણ કુમારની આત્મહત્યાએ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે. ચંદીગઢમાં પોતાના ઘરે ગોળી મારીને આત્મહત્યા કરનાર અધિકારીની નજીક આઠ પાનાની એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેમણે હરિયાણા પોલીસના 10 વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં ભૂતપૂર્વ ડીજીપી, વર્તમાન ડીજીપી, એડીજીપી અને એસપી સ્તરના અધિકારીઓનો […]

દિલ્હી પોલીસે મોટા ડિજિટલ છેતરપિંડી કેસનો પર્દાફાશ કર્યો, ત્રણ આરોપીઓની ધરપકડ કરી

દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે એક મોટા ડિજિટલ છેતરપિંડી કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમણે 80 વર્ષીય નિવૃત્ત સરકારી કર્મચારીને ધમકી આપીને આશરે 42.49 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે આરોપીઓના ખાતામાં 8.49 લાખની રકમ શોધી કાઢી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ રાજસ્થાનના પાલીના રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, વૃદ્ધ […]

છેતરપીંડી કેસનો સામનો કરતી શિલ્પા શેટ્ટીને કોલંબો જવાની કોર્ટે ના આપી મંજુરી

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ દંપતી પર એક વ્યકિતએ રૂ. 60 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં બોમ્બે હાઇકોર્ટે શિલ્પા શેટ્ટીને કોઈ રાહત આપી નથી અને તેમને કોલંબો જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. આર્થિક ગુના શાખા(EOW)એ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ […]

કેમેસ્ટ્રીના નોબલ પુસ્કારની જાહેરાતઃ સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબ્સન અને ઓમર એમ. યાગીને કરાશે સન્માનિત

આ વર્ષે 2025ના રાસાયણ શાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. આ પ્રતિષ્ઠિત સન્માન ત્રણ વૈજ્ઞાનિકો સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબ્સન અને ઓમર એમ. યાગીને આપવામાં આવ્યું છે. ધ રોયલ સ્વીડિશ અકેડેમી ઑફ સાયન્સેઝએ જાહેર કર્યું કે, આ ત્રણે વૈજ્ઞાનિકોને “મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક્સ” (Metal-Organic Frameworks – MOFs)ના વિકાસ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. અકેડેમીએ જણાવ્યું કે […]

હિંડન એરફોર્સ સ્ટેશન ઉપર ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસની ઉજવણી

નવી દિલ્હીઃ ગાઝીયાબાદના હિંડન એરફોર્સ સ્ટેશન ઉપર આજે ભારતીય વાયુસેનાના 93માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવ્યાં હતા. આ અવસરે ભારતીય સેનાના બે ફાઈટર જેટ રાફેલ અને સુખોઈ-30એમકેઆઈને સ્ટેટિક ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યાં હતા. લોકોએ બંને ફાઈટર જેટને નજીકથી નિહાળ્યાં હતા અને કેટલા આધુનિક છે જાણ્યું હતું. તેમની આધુનિકતાને કારણે તેને વાયુસેનાની તાકાતનું પ્રતીક માનવામાં આવે છે. રાફેલ […]

જુબિન ગર્ગ મોત કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારી અને જુબિનના પિતરાઈ ભાઈ સંદીપન ગર્ગની ધરપકડ

તપાસનીશ એજન્સીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો પોલીસની તપાસમાં થયાં ચોંકાવનારા ખુલાસા અત્યાર સુધીમાં કેસમાં 5ની ધરપકડ કરાઈ નવી દિલ્હીઃ અસમના ગાયક જુબિન ગર્ગના અપમૃત્યુ કેસની તપાસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીઆઈડીએ આ પ્રકરણમાં ગાયકના પિતરાઈ ભાઈ સંદીપન ગર્ગની ધરપકડ કરી છે. સંદીપન ગર્ગ અસમ પોલીસ સેવા (એપીએસ)ના અધિકારી છે. જુબિન સાથે જ્યારે ઘટના […]

યુક્રેનના 5,000 ચો.કિ.મી. વિસ્તારમાં રશિયાનો કબજો, પુતિનનો ચોંકાવનારો દાવો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે, આ વર્ષે રશિયન સેનાએ યુક્રેનના લગભગ 5,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. પુતિને પોતાના જન્મદિવસે ટોચના સૈન્ય કમાન્ડરો સાથે બેઠક દરમિયાન કહ્યું કે, “યુદ્ધના મેદાનમાં સંપૂર્ણ વ્યૂહાત્મક પહેલ રશિયા પાસે છે. અમારી પકડ મજબૂત છે અને યુક્રેન દ્વારા રશિયામાં કરવામાં આવતાં હુમલાઓ પરિસ્થિતિમાં કોઈ […]

યુકેના PM કીર સ્ટારમરનું ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત પર ભવ્ય સ્વાગત કરાયું

નવી દિલ્હીઃ યુકેના પીએમ કીર સ્ટારમર ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી કીર સ્ટારમરનું તેમની ઐતિહાસિક પ્રથમ ભારત મુલાકાત પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમની સાથે યુકેનું અત્યાર સુધીનું સૌથી મોટું વ્યાપારિક પ્રતિનિધિમંડળ પણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ ભારત અને યુકે વચ્ચે મજબૂત […]

ખૈબર પખ્તૂનખ્વામાં આતંકીઓ સાથે અથડામણમાં 11 પાકિસ્તાની સૈનિકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઓરકઝાઈ જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકીઓ સાથે થયેલી ભયાનક અથડામણમાં પાકિસ્તાની સેનાના 11 જવાનો માર્યા ગયા છે. મૃત્યુ પામેલા સૈનિકોમાં લેફ્ટનન્ટ કર્નલ જુનૈદ આરિફ અને મેજર તૈયબ રાહતનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે તેમને રાત્રે ખૈબર પખ્તૂનખ્વાના ઓરકઝાઈ જિલ્લામાં TTP આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. તે બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code