1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

રાષ્ટ્રીય રક્ષા યુનિ. : વેદાંતાના સુરક્ષા અધિકારીઓ માટે કોર્પોરેટ સુરક્ષા મેનેજમેન્ટ કોર્સ શરૂ કરાયો

ગાંધીનગરઃ  રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે ખાનગી, ઔદ્યોગિક અને કોર્પોરેટ સુરક્ષા વ્યવસ્થાપનની શાળા (SPICM) દ્વારા વેદાંતાના જુનિયર સિક્યુરિટી ઓફિસર્સ (JSO) માટે કોર્પોરેટ સુરક્ષા વ્યવસ્થાપનના મૂળભૂત અભ્યાસક્રમનું ગૌરવપૂર્વક ઉદ્ઘાટન કર્યું. ખાનગી અને કોર્પોરેટ સુરક્ષામાં ધોરણો વધારવાની RRU ની પ્રતિબદ્ધતામાં આ વધુ એક સીમાચિહ્નરૂપ છે. અગાઉના અભ્યાસક્રમોની સફળતાના આધારે, આ પહેલ સુરક્ષા વિસ્તારને આકાર આપવામાં RRUના મહત્વને […]

જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટીએ 6.43 મિલિયન TEUsનો રેકોર્ડ થ્રુપુટ હાંસલ કર્યો

નવી દિલ્હીઃ ભારતના અગ્રણી કન્ટેનર પોર્ટમાંથી એક,જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA), મુંબઈ, મહારાષ્ટ્રએ નાણાંકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીના સૌથી વધુ 6.43 મિલિયન TEUsનું થ્રુપુટ રેકોર્ડ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 2022-23ના 6.05 મિલિયન TEU માર્કને વટાવીને, પોર્ટ તેની ઉપરની ગતિ યથાવત રાખી છે. તેની સરખામણીમાં, ગયા વર્ષના અનુરૂપ સમયગાળામાં રેકોર્ડ થ્રુપુટ જોવા મળ્યો હતો, […]

782 દવાઓ માટે પ્રવર્તમાન ટોચમર્યાદાના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કેટલાક મીડિયા અહેવાલો દર્શાવે છે કે એપ્રિલ, 2024થી દવાઓના ભાવમાં 12% સુધીનો નોંધપાત્ર વધારો થશે. આ અહેવાલો વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે કિંમતમાં આ વધારાથી 500થી વધુ દવાઓ પ્રભાવિત થશે. આવા અહેવાલો ખોટા, ભ્રામક અને દુર્ભાવનાપૂર્ણ છે. ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર્સ (DPCO) 2013ની જોગવાઈઓ અનુસાર, દવાઓને સુનિશ્ચિત અને […]

એચપી ભારતીય ક્રિએટર્સ માટે લઇને આવ્યું છે, એઆઇ ફિચર સાથેનું સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ

નવી દિલ્હી- એપી આજે ભારતમાં લઈને આવ્યું છે, અદ્યતન એઆઇ ફિચર્સ સાથેનું સ્લીક અને સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ, જે ક્રિએટિવિટીને આગળ વધારશે. આ લેપટોપનો વજન ફક્ત 1.4 કિલો છે, જે 14 ઇંચ એએલઇડી ટચ ડિસ્પ્લે સાથે આવે છે, જે કામ કરવા, લખવા, જોવા અને ગેમિંગ માટે એક આદર્શ પોઝીશનમાં ફેરબદલ કરી શકાય છે. નવું […]

શામ, દામ, દંડ, ભેદથી શું શ્રીલંકા પાસેથી ભારત કચ્ચાતિવુ ટાપુ પાછો મેળવી શકશે?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે આવેલો કચ્ચાતિવુ ટાપુ દેશભરમાં રાજકીય ચર્ચાનો એક મુદ્દો બન્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે આરટીઆઈથી મેળલો જવાબ સામે આવ્યો કે 1974માં તત્કાલિન ઈન્દિરા ગાંધી સરકારે આ ટાપુને શ્રીલંકાને સોંપ્યો હતો. કચ્ચાતિવુ ભારતના રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે હિંદ મહાસાગરમાં આવેલો નિર્જન ટાપુ છે. આવો જાણીએ કે […]

મુલાયમસિંહ યાદવના ભાઈ શિવપાલને ભાજપમાં સામેલ થવાની ઓફર!, ભાજપના સાંસદ શું બોલ્યા?

લખનૌ: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલસિંહ યાદવને ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાજપના સાંસદ પ્રો. રામશંકર કઠેરિયાએ પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરવાની ખુલ્લી ઓફર આપી છે. પ્રો. કઠેરિયાએ બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે તેમના તરફથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવને ભાજપમાં સામેલ થવાની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. જો શિવપાલ […]

બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા, હરિયાણાથી દિલ્હી સુધી ભગવા દળને થશે ફાયદો

નવી દિલ્હી: બોક્સર વિજેન્દરસિંહ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસના સદસ્ય હતા અને ચૂંટણી પણ લડી ચુક્યા છે. વિજેન્દરસિંહનાભાજપમાં સામેલ થવાથી પાર્ટીને દિલ્હીથી લઈને હરિયાણા સુધી ફાયદાની આશા છે. તે હરિયાણાના ભિવાનીના જ વતની છે અને જાટ સમુદાયમાંથી આવે છે. તેવામાં ભાજપની વિરુદ્ધ જાટોની નારાજગીની જે ચર્ચાઓ ચાલી રહી છે, તેના સમાધાનમાં પાર્ટીને મદદ […]

અપમાનિત અને હેરાન કરવા ધરપકડ કરાયાની કેજરિવાલે કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલની અરજી ઉપર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કેજરિવાલે લીકર પોલીસી કેસમાં ઈડી અને લોવર કોર્ટના જેલમાં મોકલવાના આદેશને પડકારવામાં આવ્યો છે. કોર્ટમાં સુનાવણીમાં કેજરિવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, તેમની ધરપકડ અપમાનિત અને પહેરાશ કરવા કરાઈ છે. ન્યાયમૂર્તિ સ્વર્ણ […]

બીજાપુરઃ એન્કાઉન્ટર સ્થળ પરથી વધુ 3 નક્સલીના મૃતદેહ મળ્યા, 13 નક્સલીઓને ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારના જંગલમાં 2 એપ્રિલે થયેલા એન્કાઉન્ટર બાદ બુધવારે વધુ 3 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. તો બસ્તરમાં સુરક્ષા દળોનું આ અત્યાર સુધીનું સૌથી સફળ નક્સલ વિરોધી ઓપરેશન છે. નક્સલવાદીઓની લડાયક […]

કેન્દ્રીય મંત્રી ડૉ. એલ મુરુગન અને રાજ્યસભાના 11 અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડૉ. એલ મુરુગન અને રાજ્યસભાના 11 અન્ય નવા ચૂંટાયેલા સભ્યોએ આજે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ ભવનમાં તેમની ચેમ્બરમાં તેમને શપથ લેવડાવ્યા હતા. સભ્યોમાં બિહારના પ્રોફેસર મનોજ ઝા, ધર્મશિલા ગુપ્તા અને સંજય યાદવ, હિમાચલ પ્રદેશના હર્ષ મહાજન, હરિયાણાના સુભાષ ચંદર, મહારાષ્ટ્રના મેધા કુલકર્ણી અને ચંદ્રકાંત હંડોર, કર્ણાટકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code