1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બેંગ્લોરના પાસે જાણીતા છે આ 5 હિલ સ્ટેશન, એક વાર જરૂર ફરવા જાઓ

આ દિવસોમાં, મોટાભાગના યંગસ્ટર્સ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી બેંગ્લોર જાય છે. ખાસ કરીને એવા લોકો કે જેઓ આઈટી સેક્ટરના છે. બેંગ્લોર તેની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, પ્રાકૃતિક સુંદરતા અને નાઇટલાઇફ માટે ફેમસ છે. જે લોકોનું ફેવરીટ પ્લેસ બની રહ્યું છે. અહી ફરવા માટે ઘણી જગ્યા છે. લોકો તેની આસપાસના હિલ સ્ટેશનો જોવાનું પસંદ કરે છે. […]

લોકસભા ચૂંટણી બાદ ડીપફેક મુદ્દે કાયદો લાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ ડિજીટલ પ્ટેફોર્મ ફેસબુકની મૂળ કંપની મેટા, ગુગલ, અમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિત અન્યને આકરી ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જે પણ કન્ટેન્ટ પબ્લિશ થાય છે તેની જવાબદારી લેવાનું શરુ કરે અને સમાજ તથા લોકતંત્રને નુકશાન પહોંચનારી ખોટી માહિતીઓનો સામનો કરવા માટે ટેકનીકલી અ વ્યાવસાયિક પ્રક્રિયા […]

હોળી પર મહેમાનોંને કરવા છે ઈમ્પ્રેસ, તો પહેલાથી જ તૈયાર કરી રાખો ઠંડાઈ પાવડર

હોળીના તહેવારની દરેક લોકો રાહ જોવે છે. આ દિવસે બધા ભેગા થાય છે અને રંગોથી હોળી રમે છે. આ તહેવારની સારી વાત એ છે કે આ દિવસે અલગ-અલગ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. આ પકવાનમાં થંડાઈનો પણ સમાવેશ થાય છે. લોકો અલગ-અલગ રીતે થંડાઈ બનાવે છે. આજકાલ ફ્લેવરફુલ થંડાઈ પીવાનું વધારે પસંદ કરે છે. તમે […]

સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી […]

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ, પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને આપ્યા અભિનંદન

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે મિશન દિવ્યાસ્ત્ર માટે ડીઆરડીઓને અભિનંદન આપ્યા. તેમણે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ છે કે મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ એટલે કે એમઆઈઆરવી તકનીક સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પહેલા ઉડાણ પરીક્ષણ, મિશન દિવ્યાસ્ત્ર માટે આપણા ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. 2022માં પણ ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલનું […]

લોકસભા ચૂંટણીઃ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને મહેશ પટેલ કાર્યકરો સાથે ભાજપામાં જોડાયાં

અમદાવાદઃ આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓ પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ અને તેમના સમર્થકો ભાજપામાં જોડાયાં હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહેશ પટેલ અને મહેશ વસાવાને […]

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને […]

લાગુ થશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, આજે રાત્રે સીએએ પર નોટિફિકેશન જાહેર થવાની સંભાવના

નવી દિલ્હી:  સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએને લઈને મોટી જાણકારી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સીએએ નિયમોને નોટિફાઈ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને કહ્યુ હતુ કે સીએએ લાગુ કરવા માટે નિયમોની ઘોષણા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંશોધિત નાગરિકતા અધિનિયમ-2019ને લઈને રાજનીતિ લાંબા […]

MP:ભોજશાળા મસ્જિદ છે કે મંદિર? જ્ઞાનવાપીની જેમ એએસઆઈ સર્વેને હાઈકોર્ટે આપી મંજૂરી

ઈન્દૌર: મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર બેંચે સોમવારે ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણને મંજૂરી આપી છે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને 6 સપ્તાહમાં સર્વે કરવાની તાકીદ કરવામાં આવી છે. હાઈકોર્ટે હિંદુ ટ્રસ્ટની અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી અને આદેશને સુરક્ષિત રાખ્યો હતો. ભોજશાળા એએસઆઈ સંરક્ષિત સ્મારક છે. જેમાં માતા સરસ્વતીનું મંદિર હોવાનો હિંદુઓ દાવો કરી […]

Lok Sabha Elections 2024: બે દિવસમાં ભાજપને બે આંચકા, હવે ચુરુના સાંસદ રાહુલ કસ્વાં જોડાયા કોંગ્રેસમાં

નવી દિલ્હી: રાજસ્થાનના ચુરુથી લોકસભાના સાંસદ રાહુલ કસ્વાં સોમવારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાન પર તેમણે પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી. ખડગેએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા પણ હાજર હતા. આ બે દિવસમાં ભાજપને બીજો આંચકો છે. આ પહેલા તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code