1. Home
  2. લોકસભા ઈલેક્શન 2024

લોકસભા ઈલેક્શન 2024

માલદીવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને ઈટાલી, ભૂટાનના પ્રધાનમંત્રીએ PM મોદીને સતત ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ દુનિયાભરના દેશોના વડાઓએ PM મોદી અને ભાજપને સામાન્ય ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ X પર લખ્યું કે, 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, BJP અને NDAને અભિનંદન. તેમણે કહ્યું કે, હું બંને દેશોની સમાન સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આતુર છું. માલદીવના […]

ઉત્તર પ્રદેશમાં સાત કેન્દ્રીય મંત્રી તેમની બેઠક ન બચાવી શક્યા

નવી દિલ્હીઃ વર્ષ 2024માં દેશની18મી લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે ઉત્તર પ્રદેશના ચૂંટણી પરિણામો ભાજપ માટે વધુ સારા ન હતા. ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A ગઠબંધનની સપા-કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ ચૂંટણીમાં ભાજપના સાત કેન્દ્રીય મંત્રીઓને કારમી હારનો […]

ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે: PM મોદી

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા. જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ અને ‘જય જગન્નાથ’થી કરી. PM મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિજય માટે દેશવાસીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજનો […]

ભારે વિરોધ વચ્ચે સાબરકાંઠાની બેઠક પર કમળ ખીલ્યુ : પૂર્વ શિક્ષિકા હવે અધુરા ક્લાસ દીલ્હીમાં લેશે

ખેડબ્રહ્મા : તા.16 ફેબ્રુઆરીના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી માટે કોને મળશે ટીકીટ ? થી લઈને હવે કોણ જીતશે ? વચ્ચેનો આજે આતુરતાનો અંત આવ્યો હતો. જયારે સાબરકાંઠા બેઠક પર જેમણે સેન્સ આપ્યા હતા તેના આશ્ચર્ય વચ્ચે સૌપ્રથમ અરવલ્લી ના ભીખાજી ઠાકોરને ભાજપે ટીકીટ આપી હતી અને તેઓ ઠાકોર – […]

ઈન્ડિ ગઠબંધનની આવતીકાલે યોજાનારી બેઠકમાં આગામી નિર્ણય લેવાશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન ખરાખરીનો જંગ જામ્યો છે. સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓમાં પણ તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દરમિયાન રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો, તેમજ કહ્યું હતું કે, આવતીકાલે ઈન્ડિ ગઠબંધનની બેઠક યોજાશે તેમાં આગળ શું કરવું તેનો નિર્ણય લેવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશે […]

લોકસભા ચૂંટણી પરિણામોની અસર શેરબજાર પર, BSE પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન

મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય શેરબજારમાં ઉથાલપાથલ મચાવી દીધો છે. મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયો હતો. ઘટાડાની સુનામીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તમામ કંપનીઓના શેરો તેમની નીચલી સર્કિટ પર આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળવાને […]

અયોધ્યામાં ભાજપને મળ્યા નહીં રામલલાના આશિર્વાદ, આસપાસની બેઠકો પણ ગુમાવી

લખનૌ: લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની ઉંઘ હરામ કરનારા છે. મોદી સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવતી દેખાય છે. પરંતુ પરિણામ નબળી બહુમતી આપી રહ્યા છે. જે ચૂંટણીમાં 400 પારનું સૂત્ર આપવામાં ાવ્યું, ત્યાં 272ના મેજીક નંબર સુધી ભાજપ પહોંચ્યું નથી અને એનડીએને 300 બેઠકો સુધી પહોંચવામાં પરસેવો છૂટી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે રામમંદિરના મુદ્દાને […]

એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી […]

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની બાજી વિખાવાના પાંચ કારણો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો જણાવે છે કે એનડીએને સૌથી વધુ નુકશાન ઉત્તર પ્રદેશમાં થયું. જ્યાં બેઠકો વધવાની વાત તો દૂર રહહી, પોતાની 2019ની મળેલી બેઠકો પણ ભાજપ જાળવી શક્યું નથી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને કારણે ભાજપને ખરાખરીનો ચૂંટણી જંગ ખેલવો પડયો. યુપીમાં ભાજપનો ખેલ બગડવાના પાંચ કારણોની મુખ્ય ચર્ચા છે. ઉમેદવારોની પસંદગી- ચૂંટણીની […]

દેશમાં ચૂંટણી પરિણામનું ચિત્ર બદલવામાં મહારાષ્ટ્રની મહત્વની ભૂમિકાઃ શરદ પવાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, શિવસેના(યુધ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદ પવાર)ના ગઠબંધનને વધારે બેઠકો મળતા એનસીપીના વડા શરદ પવારે મહારાષ્ટ્રની જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ દેશમાં ચૂંટણી પરિણામનું ચિત્ર બદલવામાં મહારાષ્ટ્રની મહત્વની ભૂમિકા હોવાનો દાવો કર્યો છે. NCP (S)ના વડા શરદ પવારે કહ્યું કે લોકસભા ચૂંટણીના તમામ પરિણામો હજુ હાથમાં નથી આવ્યા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code