1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

બનાસ નદી પરથી જેનું નામ પડ્યું એવો બનાસકાંઠાનો ઈતિહાસ – વાંચો તેનો ઈતિહાસ

બનાસકાંઠા જીલ્લાનો સમાવેશ બનાસ નદીની આસપાસના વિસ્તારનો થાય છે. જિલ્લા 23.33 થી 24.45 ઉત્તર અક્ષાંશ અને 72.15 થી 73.87 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે. બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર-પુર્વ તરફ આવેલો છે. જીલ્લાની ઉત્તરમાં રાજસ્થાન રાજ્યના મારવાડ અને સિરોહી વિસ્તારો, પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો, દક્ષિણમાં મહેસાણા જીલ્લો અને પશ્ચિમમાં પાટણ જિલ્લાને સ્પર્શે છે. પાકિસ્તાનની સરહદ રણને […]

આવનારા તહેવારોમાં યાત્રીઓને નહી વેઠવી પડે મુશ્કેલીઃ રેલ્વે વિભાગ દિવાળી, દશેરાને લઈને 40 વધારાની ટ્રેનો દોડાવશે

રેલ્વે યાત્રીઓને આપશે આ ખાસ સુવિધા તહેવારોમાં દોડાવશે 40 જોડી વધારાની ટ્રેન દિવાળી, છઠ્ઠ પૂજા અને દેશરામાં યાત્રીઓની યાત્રા બનશે સરળ   દિલ્હીઃ કોરોના સંક્રમણને કારણે દેશમાં મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જો કે આવનારા તહેવારોમાં મુસાફરોને તકલીફ પડી શકે છે, જેને જોતા  રેલ્વે વિભાગે કેટલીક ખાસ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત  કરી છે […]

પાટણનો ઈતિહાસ – પટોળા જ્યાંના સૌથી વધારે પ્રખ્યાત છે, એક સમયનું પાટનગર

વનરાજ ચાવડાએ સંવત 802 વૈશાખ સુદ-રના રોજ રાજધાની માટે નવીન નગર વસાવેલ અને અણહિલ્લ નામે ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ્લ પાર્ટૈ પત્તન અર્થાત અણહિલવાડ પાટણએ વનરાજ ચાવડા અને સોલકીં વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતું. ત્યારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા, ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા […]

ભારતીય રેલવેઃ વર્ષ 2024 સુધીમાં દેશમાં 100 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવાશે

દિલ્હીઃ કોરોના મહામારીની અસર ઓછી થતા હવે દેશમાં ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ થઈ રહ્યો છે. આ ઉપરાંત મુસાફરોને સારી સુવિધાઓ મળી રહે તે માટે રેલવે વિભાગ દ્વારા વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતીય રેલવેએ માર્ચ 2024 સુધીમાં 100 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેટ બનાવવાની સમય મર્યાદા નક્કી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ બોટિંગ કરી શકે તે માટે સરોવરમાં નર્મદાના નીર ઠલવાયા

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડુતોની હાલત સૌથી કફોડી બની છે. ખેડુતો સિંચાઈનું પાણી આપવાની માગ કરી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ પીવાના પાણીને અગ્રતા આપીને સિંચાઈનું પાણી આપવાની ના પાડી દીધી હતી. તમામ જળાશયોમાં પીવાના પાણી માટેનો જથ્થો રિઝર્વ રાખવાની સુચના પણ આપી દેવામાં આવી છે. ત્યારે બીજીબાજુ સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક નર્મદા નદીમાં પ્રવાસીઓના બોટિંગ […]

મીની વેકેશનને લીધે પર્યટન સ્થળોએ પ્રવાસીઓનો ધસારોઃ હોટલો હાઉસફુલ બની

અમદાવાદઃ ગુજરાતીઓ ફરવાના ખૂબજ શોખિન હોય છે. ગમે તે હીલ સ્ટેશન કે પર્યટન સ્થળોએ જઈએ ત્યારે ગુજરાતીઓ તો મળશે જ. હાલ તહેવારોની રજાઓમાં દિવ, આબુ, સાપુતારા, જયપુર, ગોવા વગેરે સ્થળોની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે.30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટ્રમીનો તહેવાર હોવાને કારણે લોકોને શનિ, રવિ અને સોમની ત્રણ સળગં રજા મળી ગઈ છે. આ રજાઓનો […]

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ફરવાલાયક સ્થળો, પરત ફરવાનું નહીં થાય મન

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ફરવાલાયક સ્થળો ફરવા જશો તો પરત આવવાનું નહીં થાય મન ફરવાનો શોખ તો મોટા ભાગના લોકોને હોય જ, અને આપણા દેશમાં તો ફરવા માટે અનેક જગ્યા છે જે સ્થળનું કુદરતી સૌંદર્ય એટલું સરસ હોય છે કે પરત ફરવાનું મન ન થાય. આવા જ સ્થળોમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પણ કેટલાક સ્થળો […]

યાત્રાધામ સોમનાથનો સમુદ્રદર્શન પથ શનિવારથી ખૂલશેઃ મરીન ડ્રાઈવ જેવો વોક-વે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

પ્રભાસપાટણઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સોમનાથમાં પ્રોમોનેડ (સમુદ્ર દર્શન પથ વોક-વે)નું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતુ. જેને  આવતીકાલ તા. 28મીના રોજ સવારે 6 વાગ્યાથી યાત્રિકો માટે ખુલ્લો મુકાશે તેમ ટ્રસ્ટે જાહેર કર્યુ છે. શ્રાવણ માસના તહેવારો અને રજાના દિવસોમાં આ ‘મરીન ડ્રાઇવ’ જેવો વોક-વે લોકો માટેના આકર્ષણમાં વધારો કરશે. સોમનાથમાં પ્રોમોનેડ (સમુદ્રદર્શન પથ વોક-વે)નું લોકાર્પણ વડાપ્રધાન […]

કાશ્મીર ફરવા જવાનો પ્લાન કરો છો? તો ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય છે શ્રેષ્ઠ

કાશ્મીર ફરવા માટે બેસ્ટ સ્થળ  કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે  ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય છે શ્રેષ્ઠ કાશ્મીર ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે. અહીં તમને વર્ષ દરમિયાન જુદા જુદા સમયે જુદા જુદા સુંદર દ્રશ્યો જોવા મળે છે.કાશ્મીરમાં દરેક જગ્યાએ હરિયાળી જોવા મળે છે,ઉંચા પર્વતો મોટે ભાગે બરફથી ઢંકાયેલા છે અને પ્રકૃતિની અન્ય અદભૂત સુંદરતાનો આનંદ […]

દ્વારકાનો ઈતિહાસ કે જેને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે

જામ શ્રી રાવલજી, જાડેજા કુળના વડા રાજપૂત (ક્ષત્રિય) કચ્છથી હાલારના સ્થળાંતર કરીને તેમની સ્થાપના કરી અને વિક્રમ સવંત 1582માં ખંભાળીયામાં કેટલાક વર્ષોથી તેમની રાજગાદી સ્થાપી, તે વિક્રમ સવંત. 1596માં “નવાનગર”માં તેમની રાજધાની અને નવું શહેર હતું. જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15મી ઓગસ્ટ 2013ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code