1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

શું તમને ફરવાનો કે ટ્રેકિંગનો શોખ છે? તો ગુજરાતની આ જગ્યા છે બેસ્ટ

ગુજરાતની આ જગ્યા છે ટ્રેકિંગ માટે બેસ્ટ 1000 મીટરની ઉંચાઈ પર આવેલું છે આ હિલ સ્ટેશન સુરતથી છે માત્ર 150 કિ.મી દૂર કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા ફરવાના શોખીન લોકો ફટાફટ બહાર નીકળી રહ્યા છે. ત્યારે જો કોઈ વ્યક્તિ ગુજરાતમાં રહેતું હોય અને તેને ટ્રેકિંગનો શોખ હોય તો તે સુરતથી 150 કિ.મી દૂર આવેલા હિલ સ્ટેશનમાં […]

ગોંડલ : 1800 વર્ષ જુની ખંભાલિડા બોદ્ધ ગુફાનો પ્રવાસન સ્થળ તરીકે થશે વિકાસ

રાજકોટઃ  જિલ્લાના કાગવડ નજીક ખંભાલીડા ખાતે આવેલી 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાને રક્ષિત સ્થળ તરીકે જાહે૨ ક૨વામાં આવી છે. આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સ૨કા૨ના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક વારસાના ધરોહર ગણાતી આ બૌદ્ધ ગુફામાં સુપરસ્ટાર […]

ભારતીય રેલવેનું ચારધામ યાત્રાને જોડતી વિશેષ ટ્રેન દોડવવાનું આયોજન, 18મી સપ્ટેમ્બરે શરૂ થશે યાત્રા

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઘટતા ભારતીય રેલવેએ સપ્ટેમ્બરમાં ચાર ધામ યાત્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશિયલ ટ્રેન બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્રારકાધીશ સહિત અનેક ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. રામાયણ સર્કિટ પર સંચાલિત થનારી શ્રી રામાયણ યાત્રા ટ્રેનને સારો પ્રતિસાદ મળતા આઈઆરસીટીસીને હવે દેશો અપના દેશ અંતર્ગત ચાર ધામ યાત્રા […]

પાટણની રાણકી વાવ પર્યટકો માટે ખૂલતા પ્રવાસીઓનું આગમન

પાટણઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરીને પર્યટન સ્થળોને પણ મંજુરી આપી દીધી છે. કોરોના કાળમાં  પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આજે બુધવારે સવારથી પર્યટકો માટે ખુલ્લી મુકી છે. જેમાં પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ થયો છે. પાટણની બેનુન અને ઐતિહાસિક રાણકીવાવને નિહાળવા માટે […]

ભારતઃ કોરોના મહામારીને પગલે તમામ વાઘ અભ્યારણ્યોમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ હવે ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. જો કે, કોરોનાનો ભય હજુ લોકોને સતાવી રહ્યો છે. દરમિયાન પ્રાણીઓ અને પશુઓમાં આ રોગચાળો ના વકરે તેની ચિંતામાં પશુપ્રેમીઓ ગરકાવ થઈ ગયા છે. દરમિયાન માણસોમાંથી આ જીવલેણ વાયરસ પ્રાણીઓમાં ન ફેલાય તે માટે દેશના તમામ વાઘ અભ્યારણ્યો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી […]

યુનેસ્કોની બેઠકમાં કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાને સૈંદ્ધાંતિક મંજુરી

ભૂજઃ ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્ત્વ ખાતાએ શોધેલી હડપ્પન સાઇટને બે દિવસ પહેલાં જ પેરિસ ખાતે `યુનેસ્કો’ની ઉચ્ચસ્તરીય બેઠકમાં `વર્લ્ડ હેરિટેજ’નો દરજ્જો આપવાનો નિર્ણય લઇ લેવાતાં માત્ર ખડીર કે ધોળાવીરા જ નહીં, પરંતુ આખેઆખા પૂર્વિય કચ્છના પ્રવાસનનો સૂર્ય ઝળહળી ઊઠે તેવી સંભાવનાઓ છે. ધોળાવીરા હડપ્પન સાઇટને હજુ સત્તાવાર `વૈશ્વિક વિરાસત’ શ્રેણીમાં સમાવવાની […]

ફ્લાઈટ્સના ભાડામાં બુધવારથી રૂપિયા 300થી લઈને 1500 જેટલો વધારો થશે

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેતિંગ વધારો થતા હવે જોહેર પરિવહન પણ મોંધુ થશે. 1 જૂનથી દેશમાં ફ્લાઈટોના ભાડામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં ફ્લાઈટોને પેસેન્જર ન મળતા તમામ એરલાઈન્સની આર્થિક સ્થિતિ કથળી હોવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટના લોઅર બેઝ ફેરમાં 13થી 16 ટકા સુધીનો વધારો જાહેર કરતાં પેસેન્જરોને રૂ.300થી લઈને રૂ.1500સુધીનો વધારો […]

યુરોપના દેશોમાં અનલોકનો પ્રારંભ, 30માંથી 20 દેશો બધુ અનલોક કરવાની તૈયારીમાં

યુરોપના દેશોમાં અનલોકની પ્રક્રિયા શરૂ 30માંથી 20 દેશોમાં થશે અનલોક લાંબા સમય બાદ કેટલાક દેશોમાં થશે અનલોક દિલ્લી:  કોરોનાના સંક્રમણને રોકવા માટે હવે તમામ દેશો વેક્સિનેશનની પ્રક્રિયા પર જોર મુકી રહ્યા છે. યુરોપના દેશોમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયાને તેજ કરવામાં આવી રહી છે અને હવે તો યુરોપના 30માંથી 20 દેશો સંપુર્ણ અનલોક કરવાની તૈયારીમાં છે. યુરોપમાં […]

ઓછા ખર્ચે સારી જગ્યા પર ફરવુ છે? તો આ જગ્યા છે ફરવા માટે બેસ્ટ

કોરોનાવાયરસ મહામારીમાં જો સૌથી વધારે જે ઈન્ડસ્ટ્રીને અસર થઈ છે તો તે છે ટુરીઝમ ઈન્ડસ્ટ્રી… કોરોનાકાળ બાદ હવે લોકો ધીમે ધીમે ફરતા થયા છે તો જે લોકો ફરવા માટેનો પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે આ સમાચાર ખુબ મહત્વના છે. ભારતમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ફરવાનો ખર્ચ ઓછો છે અને ફરવા માટે […]

તાજમહેલ જોવા માટેની ટિકિટ થઈ શકે છે મોંધી, પહેલી એપ્રિલથી ભાવ વધવાની સંભાવના

હવે તાજમહેલ જોવો મોંઘો પડશે પ્રવાસીઓએ ચૂકવવા પડશે વધુ પૈસા 1 એપ્રિલથી ટિકિટના ભાવ વધી શકે છે આગ્રામાં તાજમહેલ જોવો મોંધો પડી શકે છે.પ્રવાસીઓએ તાજ જોવા માટેના વધારે પૈસા ચૂકવવા પડી શકે છે.પ્રસાશને ભારતીય અને વિદેશી પ્રવાસીઓ માટે એન્ટ્રી ટિકિટની કિમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય પ્રવાસીઓ હાલમાં તાજ જોવા માટે 250 રૂપિયાની ટિકિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code