1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

આ 5 રાજ્યોના લોકોએ દિલ્હીમાં એન્ટ્રી લેતા પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે

કોરોના વધતા સરકારો ચિંતિત દિલ્હી સરકારનો મોટો નિર્ણય કોરોના રીપોર્ટ નેગેટીવ આવવો ફરજિયાત સરકારો ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને કારણે ચિંતિત થઇ ગઇ છે. હાલમાં દેશના 5 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક જણાવાઈ રહી છે,જેમાં મહારાષ્ટ્ર, કેરળ, છતીસગઢ, મધ્યપ્રદેશ અને પંજાબનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાંથી સામે આવી રહેલા કોરોનાના કેસોને જોતાં દિલ્હી સરકારે એક મોટો […]

રશિયા ભારત સહિત કેટલાક દેશો સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સર્વિસ શરુ કરશે

ફરીથી રશિયાની યાત્રા કરી શકશે ભારતીયો મોસ્કોએ વિઝા આપવાનું કર્યું શરૂ રશિયા સાથે નથી થયો એર બબલ કરાર રશિયા હવે ભારતીય નાગરિકો માટે તમામ કેટેગરીના વિઝા આપવાનું શરૂ કરશે. નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 16 જાન્યુઆરીએ રશિયન કોવિડ -19 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા લીધેલા નિર્ણયની સાથે આ નિર્ણય લેવામાં આવ્યો […]

સામાન્ય મુસાફરો હવે મુંબઇ લોકલમાં કરી શકશે મુસાફરી, પહેલી ફેબ્રુઆરીથી પરવાનગી મળશે

મુસાફરો હવે મુંબઈ લોકલમાં કરી શકશે મુસાફરી સોમવારથી શરૂ થશે મુંબઈ લોકલ અમુક નિયમોનું કરવું પડશે પાલન દેશની આર્થિક રાજધાની મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી લોકલ ટ્રેન સર્વિસ મુંબઈ લોકલ હવે ફરી એકવાર સામાન્ય મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે. કોરોનાને કારણે 10 મહિનાથી સામાન્ય મુસાફરો માટે આ સર્વિસ ઠપ્પ હતી. પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે તેને મંજૂરી […]

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ જારી રહેશે: DGCA

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ જારી 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ રહેશે જારી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકએ આપી માહિતી કોરોનાના વધતા કેસોને વચ્ચે લેવાયું પગલું આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ જારી રહેશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકએ આ અંગે ગુરુવારે માહિતી આપી હતી. કોરોના કાળના નવા સ્ટ્રેઇન અને યુરોપિયન દેશોમાં વધતા જતા કેસોના જોખમ વચ્ચે આ પગલું લેવામાં […]

સિક્કિમ સરકારનો નિર્ણય- વિદેશી પર્યટકો માટે રામમ સીમા ચેકપોસ્ટ ખોલવામાં આવશે

સિક્કિમ સરકારે ગ્રામીણ, ધાર્મિક અને સાહસિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે અંતર્ગત મ1લી માંર્ચથી વિદેશી પ્રવાસીઓ માટે રામમ સીમા ચેકપોસ્ટ ખોલવામાં આવશે . પશ્ચિમ સિક્કિમ જિલ્લાના રામમ ચેકપોસ્ટથી વિદેશી પ્રવાસીઓને પ્રતિબંધિત ક્ષેત્ર પરમિટ એટલે કે આરએપી અને સંરક્ષિત ક્ષેત્ર પરમિટ એટલે કે પીએપી આપવામાં આવશે. હાલમાં આ બંને પરમિટો ફક્ત […]

કોરોનાનું સંક્રમણ ઘટતા રાજકોટથી દિલ્હી-મુંબઈ હવાઈ સેવામાં મુસાફરોમાં વધારો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઓછુ થતા જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટથી દિલ્હી અને મુંબઈ વચ્ચે ઉડ્ડયન કરતી ફલાઈટોમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ એરપોર્ટ ઉપર જાન્યુઆરી મહિનામાં મુંબઈ-દિલ્હીથી આવતા-જતા મુસાફરોની […]

દિલ્હી એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે નવી સિસ્ટમ લગાવવામાં આવી

એરપોર્ટ પર લગાવાયું ડિવાઇસ આ ડિવાઇસનું નામ XOVIS PTS છે જો ભીડ વધશે તો વાગશે અલાર્મ દિલ્લી: કોરોનાવાયરસ વચ્ચે વધી રહેલા સંક્રમણને રોકવા માટે એરપોર્ટની જાળવણી માટે નિર્ધારિત કંપની જીએમઆરએ એક નવું ડિવાઇસ એરપોર્ટ પર લગાવ્યું છે. આ ડિવાઇસનું નામ XOVIS PTS છે. જીએમઆરના સીઇઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર ભીડ ઘટાડવા માટે Xovis passenger […]

ઉત્તરાખંડના પર્યટનને વેગ આપવા હવે અમિતાભ બચ્ચન એડ કરશે

દિલ્હીઃ બોલીવુડના મહાનયક અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં ઉત્તરાખંડની સંદર વાદીઓ, પર્યટન સ્થળો અને વિકાસની ઝલકથી દેશ-દુનિયાને માહિતગાર કરશે. બીગ બીના નામથી ઓળખાતા અમિતાભ બચ્ચન ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મે’ કહેતા નજરે આવે છે એવી જ રીતે ‘કુછ દિન તો ગુજારો મેરે ઉત્તરાખંડ મે’ બોલતા જોવા મળશે. આ માટે સરકારે એક કંપની સાથે વર્ષના રૂ. […]

દિલ્હી: યુકેથી આવેલા લોકોમાં કોરોના નેગેટિવ હશે તો પણ રહેવું પડશે ક્વોરેનટીન

દિલ્હી સરકારનો મોટો નિર્ણય કોરોના નેગેટીવ આવેલ લોકોને રહેવું પડશે ક્વોરેનટીન તમામ યાત્રીઓનો દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ થશે દિલ્લી: યુકે અને ભારતની વચ્ચે ફ્લાઇટ સર્વિસ ફરીથી શરૂ થશે. એવામાં કોરોનાના નવા સ્ટ્રેઇનના ખતરા વચ્ચે દિલ્હી સરકારે મોટો નિર્ણય કર્યો છે. નેગેટીવ આવવા પર પણ 7 દિવસ કવોરેનટીન ફેસિલિટીમાં રહેવું પડશે. દિલ્હીવાસીઓને કોરોનાના યુકે સ્ટ્રેઇનથી બચાવવા […]

એરપોર્ટ પર બનશે તમારો ચહેરો જ તમારો બોર્ડીંગ પાસ, સોમવારથી IGI એરપોર્ટ પર શરુ થશે આ ટેક્નિક

દિલ્લી:  ભારતમાં જે રીતે દિવસે અને દિવસે હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી રહી છે તેને જોતા હવે નવી ટેક્નોલોજી આવી ગઈ છે. આ ટેક્નોલોજીના કારણે હવે પેસેન્જરોને બોર્ડીંગ પાસથી રાહત મળશે અને તેમનો ચહેરો બોર્ડીંગ પાસ બની જશે. નવી ટેક્નિક મુજબ હવે વિમાન યાત્રીઓ માટે એરપોર્ટ પર તેમનો ચહેરો જ એન્ટ્રીકાર્ડ બની જશે. પેસેન્જરોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code