1. Home
  2. રાષ્ટ્રીય – National

રાષ્ટ્રીય – National

વોન્ટેડ ભાગેડુ અનિલ કુમાર રેડ્ડી યેદુલાને UAEથી સફળતાપૂર્વક પરત લવાયો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ રેડ નોટિસથી પકડાયેલા અનિલ કુમાર યેદુલાને ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુએઈથી સફળતાપૂર્વક પરત લાવ્યા છે. અનિલ કુમાર રેડ્ડી યેદુલા છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને ગુનાહિત ધાકધમકી માટે આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા વોન્ટેડ છે. સીબીઆઈના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટએ વિદેશ મંત્રાલય અને એનસીબી, અબુ ધાબીના સહયોગથી, 26 ફેબ્રુઆરી, 2026ના […]

BSPના ધારાસભ્ય ઉમાશંકર સિંહને ત્યાં ITના દરોડામાં રૂ.10 કરોડની રોકડ મળી

લખનૌ, 26 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (BSP)ના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકર સિંહ અને તેમના નજીકના સાથીદારોને ત્યાં બુધવારથી ચાલી રહેલી આવકવેરા વિભાગ (IT)ની મેરેથોન કાર્યવાહી પૂર્ણ થઈ છે. લખનઉના વિપુલખંડ સ્થિત ધારાસભ્યના નિવાસસ્થાનેથી તપાસ દરમિયાન રૂ. 10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. જોકે, તેમની ઓફિસ અને અન્ય સ્થળોએ હજુ પણ તપાસ ચાલુ […]

કેનેડાનો યુ-ટર્નઃ નિજ્જર હત્યા કેસમાં ભારતને આપી ક્લીન ચીટ

ઓટાવા, 26 ફેબ્રુઆરી 2026: ભારતની વિશ્વસ્તરે વધતી આર્થિક અને રાજકીય શક્તિનો પ્રભાવ હવે ઉત્તર અમેરિકાના દેશો પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરનાર કેનેડાએ હવે સુર બદલ્યો છે. કેનેડાની નવી સરકારે સ્વીકાર્યું છે કે, મની ધરતી પર થતા ગુનાઓમાં ભારતની કોઈ સંડોવણી નથી. આ મોટા […]

ઘરની નોકરાણીએ માલિકને ત્યાં EDની નકલી રેડ પડાવી! પછી શું થયું, જાણો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026: fake ED raid રાજધાની દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી ઘરમાં કામ કરતી નોકરાણીએ પોતાના માલિકના ઘરે EDની નકલી રેડ પડાવી દીધી. જોકે, દિલ્હી પોલીસે નોકરાણી અને તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી પોલીસનો ગણવેશ, ઘરનો કિંમતી સામાન અને હથિયારો મળી […]

NCERT ના પુસ્તક વિવાદમાં શિક્ષણ વિભાગની માફી છતા સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

શિક્ષણ વિભાગની માફી છતા સુપ્રીમ કોર્ટ કાવતરા પાછળ જવાબદારોને ઓળખવા સુનાવણી ચાલી રાખી નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે ગુરુવારે NCERT ના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્ર અંગેના એક વિવાદાસ્પદ પ્રકરણ પર આકરી નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આ મામલે સ્વનિર્ણય લઈને સુનાવણી હાથ ધરી હતી. શિક્ષણ […]

બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 2 માઓવાદી ઠાર

રાયપુર, 26 ફેબ્રુઆરી 2026: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ આદરેલા ઓપરેશનમાં ગુરુવારે મોટી સફળતા મળી છે. ઈન્દ્રાવતી નદી વિસ્તારમાં થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષા દળોએ બે માઓવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને અત્યાધુનિક હથિયારો મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીજાપુરના ઈન્દ્રાવતી નદીના દુર્ગમ વિસ્તારોમાં માઓવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી […]

કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુઃ UNમાં ભારતીય રાજદ્વારીનો જડબાતોડ જવાબ

જીનિવા, 26 ફેબ્રુઆરી, 2026 – Kashmir’s budget કાશ્મીરનું બજેટ પાકિસ્તાનને મળતી IMFની સહાય કરતાં પણ વધુ છે તેમ જણાવી UNમાં ભારતીય રાજદ્વારીએ આજે પાકિસ્તાની અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપ્યો હતો. UN હ્યુમન રાઈટ્સ કાઉન્સિલની 55 મી બેઠકમાં ભારતે પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા જમ્મુ-કાશ્મીર વિશે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જડબાતોડ વળતો પ્રહાર કર્યો […]

આધાર કાર્ડની પેરડી કરતો સોનુ નિગમનો વીડિયો વાયરયલ, જુઓ અહીં

મંબઈ, 26 ફેબ્રુઆરી, 2026 – Video of Sonu Nigam વર્તમાન સમયના સુવિખ્યાત અને સર્વશ્રેષ્ઠ ગાયક સોનુ નિગમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ આધારકાર્ડની પેરડી કરે છે. વાસ્તવમાં વીડિયો સાતેક વર્ષ જૂનો છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગને લગતા એક કાર્યક્રમમાં સોનુ નિગમે ત્યારે આ કૉમેડી કરી હતી. સોનુ નિગમ પોતે તો ઉત્તમ ગાયક છે પરંતુ સાથે […]

ભારતીય રેલ્વે હોળી દરમિયાન 18 માર્ચ સુધી 1244 ખાસ ટ્રેન મુસાફરી ચલાવશે

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: ભારતીય રેલ્વેએ હોળી દરમિયાન મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે. મુસાફરોની સંખ્યામાં અપેક્ષિત વધારાની પ્રતિક્રિયામાં, 18 માર્ચ સુધી વિવિધ રેલ્વે ઝોનમાં 1,244 ખાસ ટ્રેન મુસાફરી ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે જો માંગ વધે તો આ ખાસ ટ્રેન યાત્રાઓની સંખ્યા વધુ વધારી શકાય છે. આ ખાસ સેવાઓ દેશભરના મુખ્ય […]

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે માનવ અધિકાર પરિષદના ઉચ્ચ-સ્તરીય સત્રને સંબોધિત કર્યું

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારતે હંમેશા સંઘર્ષ કરતાં સંવાદ, વિભાજન કરતાં સર્વસંમતિ અને સંકુચિત હિતો કરતાં માનવ-કેન્દ્રિત વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. માનવ અધિકાર પરિષદના ઉચ્ચ-સ્તરીય સત્રને સંબોધતા, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે સંઘર્ષ, ધ્રુવીકરણ અને અનિશ્ચિતતાથી ઘેરાયેલી દુનિયામાં, ભારત સામાન્ય જમીન શોધવા અને તેને મજબૂત બનાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code