1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ‘તત્વતીર્થ’ અધ્યાત્મ મંદિર ખાતે શંકરાચાર્યજી સન્માન સમારોહનું આયોજન
અમદાવાદમાં ‘તત્વતીર્થ’ અધ્યાત્મ મંદિર ખાતે શંકરાચાર્યજી સન્માન સમારોહનું આયોજન

અમદાવાદમાં ‘તત્વતીર્થ’ અધ્યાત્મ મંદિર ખાતે શંકરાચાર્યજી સન્માન સમારોહનું આયોજન

0
Social Share

અમદાવાદના અધ્યાત્મ વિદ્યામંદિર દ્વારા શંકરાચાર્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત શ્રી વિભૂષિત જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદજી મહારાજનું સન્માન કરવામાં આવશે. થલતેજ સ્થિત ‘તત્વતીર્થ’ અધ્યાત્મ મંદિર ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. આ ઉપરાંત તા. 19મી ફેબ્રુઆરીના રોજ સોમલાવે સાંજના 4થી 6 કલાક સુધી પ્રશ્નોત્તર અને સાંજના 7.45થી 9 કલાક સુધી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 20મી ફેબ્રુઆરીના રોજ મંગળવારે સવારે 11 થી બપોરના 1 કલાક સુધી શોભાયાત્રા અને અનુગ્રહ ભાષણ યોજાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code