વિમાન દૂર્ઘટનામાં 214 પ્રવાસી સિવાયના 11 મૃતદેહની ઓળખ થઈ શકી નથી
પોલીસને વધુ બે લાપત્તા હોવાની ફરિયાદ મળી, વિમાન જે સ્થળે ક્રેશ થયું ત્યાં ઘણા લોકોના મોત થયા હતા, પોલીસે લાપત્તા બનેલા સ્વજનોની જાણ કરવા અપીલ કરી અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક ગઈ તા, 12મી જુનને ગુરૂવારે એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતાં વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસી અને સ્ક્રૂ મેમ્બર સહિત કૂલ 241ના મોત […]