ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોદામોમાં 11 હજાર મેટ્રિક ટન અનાજ સડી ગયું
પુરવઠા વિભાગની લાપરવાહી, પુરતી કાળજી ન લેવાઈ, તંત્રની બેદકરારીને લીધે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી, સરકારી ગોદામો જર્જરિત અવસ્થામાં, ઉંદરોનો પણ ત્રાસ અમદાવાદઃ રાજ્યના પુરવઠા વિભાગની બેદરકારીને લીધે છેલ્લા બે વર્ષમાં ગરીબોને રેશનીંગમાં આપવાનું 11 હજાર મેટ્રિક ટન અનાજ બગડી ગયું હતું. કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે, વર્ષ 2023-24માં […]