ગુજરાતમાં લોકોની લાપરવાહીથી વધતા જતા કોરોનાના કેસ, વધુ 1128 કેસ નોંધાયા, ત્રણના મોત
ગાંધીનગર: રાજ્યમાં વરસાદી વાતાવરણમાં વાયરલ બીમારીના કેસમાં વધારો થતો જાય છે, તો બીજી બાજુ કોરોનાએ પણ ફરીવાર માથુ ઉંચક્યુ છે. રાજ્યમાં કોરોનાના કેસ ફરી એકવખત શુક્રવારે 1100ને પાર પહોંચી ગયો છે, એટલે કે શુક્રવારે 1128 કેસ નોંધાયા હતા. લોકો હજુ પણ લાપરવાહ રહેશે તો કોરોનાના કેસ વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના […]