અમદાવાદઃ 20 દિવસમાં કહેવાતા તબીબોના 12 દવાખાના સીલ કરાયાં
                    અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરતા કહેવાતા ડોકટરો સામે સરકારે અભિયાન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ મનપા દ્વારા કહેવાતા તબીબો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન શહેરમાં છેલ્લા 20 દિવસમાં 12 જેટલા દવાખાના સીલ કરવામાં આવ્યાં છે. તેમજ કહેવાતા તબીબો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા અને પોલીસની કાર્યવાહીને પગલે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

