અમદાવાદમાં અષાઢી બીજના દિને જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નિકળશે
મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાની આખરી તૈયારીઓ, રથયાત્રામાં ટ્રકો, ગજરાજો, ભજન મંડળીઓ સહિત લાખો લોકો જોડાશે, રથયાત્રામાં પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે અમદાવાદઃ શહેરમાં તા. 27મી જુનને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને મોટાભાઈ બલરામજી ભક્તોને દર્શન માટે પરિક્રમાએ નિકળશે, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રામાં શણગારેલી ટ્રકો, ગજરાજો, ભજન […]