બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16માંથી 15 બેઠકો બિનહરિફ બની
ભાજપે મેન્ડેટ નહીં આપતાં હરિભાઈ ચૌધરીએ ફોર્મ પાછુ઼ં ખેચ્યું, સોમવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 5 વિભાગોનું ચિત્ર સ્પષ્ટ થયુ, અંતિમ સમય સુધી દાંતા બેઠકનું કોકડું ગુંચવાયેલું રહ્યું પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં 16 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરિફ બની છે. ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જુથનો દબદબો યથાવત રહ્યો છે. ગઈકાલે સોમવારે ફોર્મ પરત […]