1. Home
  2. Tag "17 Hindu refugees"

પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ કલેક્ટરે નાગરિકતાપત્ર એનાયત કર્યા

અમદાવાદઃ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.પાકિસ્તાનથી ઘણાબધા હિન્દુ શરણાર્થીઓ આવતા હોય છે. અને નિયમ મુજબ કલેકટરને અરજી કર્યા બાદ આવા શરણાર્થીઓની ચાલચલગત તપાસીને તેમને ભારતની નાગરિકતા આપવામાં આવતા હોય છે. 17 નાગરિકોને નાગરિકતા અપાતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code