નવરાત્રીમાં ગરબા પર 18 ટકા GST લાદલાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ, AAP’નો વિરોધ
ગાંધીનગરઃ નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ બની ગયા છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ, કલબોથી લઈને શેરીઓમાં પણ ગરબાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે મન મૂકીને ગરબે ન ઘૂમી શકેલા ખેલૈયા આ વખતે થોડી રાહત અનુભવી […]