ભારત માતાના સપુત મંગલ પાંડેએ 1857માં અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા
નવી દિલ્હીઃ ભારત માતાના સપુત મંગલ પાંડેએ અંગ્રેજોના શાસનમાં પ્રથમવાર અંગ્રેજી હુકુમતનો વિરોધ કરીને ભારતની આઝાદીનો પાયો નાખ્યો હતો. જેથી જ્યારે પણ ભારતની આઝાદી અને આઝાદીના લડવૈયાઓનો ઉલ્લેખ થાય ત્યારે સૌ પ્રથમ મંગલ પાંડેનો ઉલ્લેખ કરવામાં આવે છે, આજે આઝાદીના આ પ્રથમ મહાન લડવૈયાની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેમના જન્મસ્થળ […]