ગુજરાતમાં કોરોનાના 20966 કેસ નોંધાયા, અમદાવાદમાં 8391 કેસ, 12 ના મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 20966 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8391 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે 12 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-6, સુરત-1 વલસાડ-2 ભરૂચ-1, સાબરકાંઠા-2 નો સમાવેશ થાય છે. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. […]