અમદાવાદ રેલવે ડિવિઝને દિવાળીના તહેવારોમાં 22 સ્પેશ્યલ ટ્રેનો દોડાવી
પશ્વિમ રેલવે દ્વારા 200 ખાસ ટ્રેનોનું સંચાલન કરાયુ, દિવાળી અને છઠના પૂજન માટે જતા પ્રવાસીઓમાં વધારો, અમદાવાદના ત્રણેય સ્ટેશનો પર વધારાના કાઉન્ટર ખોલાયા અમદાવાદ: શહેર અને જિલ્લામાં વસવાટ કરતા બહારગામના લોકો છેલ્લા 5 દિવસથી દિવાળીના તહેવારોને લીધે પોતાના વતનમાં જઈ રહ્યા છે. શહેરમાં રોજગાર-ધંધા અંર્થે પરપ્રાંતના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને પરપ્રાંતના પરિવારો […]


