અમદાવાદમાં 244 કિલો અખાદ્ય ગણાતો પનીરનો જથ્થો ફુડ વિભાગે કર્યો સીઝ
અમદાવાદ, 8 એપ્રિલ 2026: Food department seizes 244 kg of inedible cheese ગુજરાતમાં નોન ડેરી પ્રોડક્ટ ગણાતા એનાલોગ પનીરનું વેચાણ વધતું જાય છે. એનાલોગ પનીર ડેરી પનીર કરતા સસ્તાભાવે મળતું હોવાથી હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટાભાગે એનાલોગ પનીરનો ઉપયોગ કરાતો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને […]


