10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી માંથી બહાર આવ્યાઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યુ હતુ .નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વિવિધતા, માંગ અને સ્કેલની ત્રિવિધ શક્તિ ધરાવે છે, જે તેને વિશ્વનું સૌથી આકર્ષક રોકાણ સ્થળ બનાવે છે. ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નવીનતાઓ અને ગ્રાહકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેને […]