1. Home
  2. Tag "25 percent reduction in ST bus traffic"

સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ગરમીને લીધે એસટી બસના ટ્રાફિકમાં 25 ટકાનો ઘટાડો

પ્રતિદિન 14,000 પ્રવાસીઓના ધસારા સામે હવે માત્ર 10,000 પ્રવાસીઓ પ્રવાસ કરે છે સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં પણ પ્રવાસીઓની પાંખી હાજરી મોટાભાગની એસટી બસો ખાલીખમ જોવા મળે છે સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. કાળઝાળ ગરમીને લીધે લોકો બહારગામ જવાનું ટાળી રહ્યા છે. તેના લીધે એસટી બસના પ્રવાસી ટ્રાફિકમાં ઘટાડો થયો છે. પ્રતિદિન સરેરાશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code