રેલવે ટ્રેક પર નોન-ઈન્ટરલોક કામગીરીને લીધે અમદાવાદથી ઉપડતી 3 ટ્રેનોના રૂટ્સ ડાયવર્ટ કરાયા
અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં ભોપાલ નજીક માલખેડી અને કરોડ રેલવે સ્ટેશન વચ્ચે નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદથી ઉપડતી અને આવતી ત્રણ જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યુ હતું કે, અમદાવાદ-દરભંગા […]