ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદે રહેતા 33 ભાડૂઆતો પકડાયા
ભાવનગર, 11 ફેબ્રુઆરી 2026: શહેરમાં આર્થિકરીતે નબળા વર્ગના અને ઘર વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ફાળવવામાં આવ્યા છે. પણ મકાનો જે લાભાર્થીઓને ફાળવાયા હતા, તેમને મકાનો અન્ય લોકોને ભાડે આપી દીધા હતા. એટલે કેટલાક મકાનોમાં મુળ લાભાર્થીઓ રહેતા ન હોવાની ફરિયાદો મળતા શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તરસમિયા રોડ પર આવેલા પ્રધાનમંત્રી આવાસ […]


