સરખેજમાં નેશનલ હાઈવે પરની 4 દરગાહ અને મંદિર સહિતના દબાણો હટાવાયા
4 દરગાહ, 1 કબ્રસ્તાન અને મંદિર-નાની દેરીને રોડ પરથી દૂર કરાયા, પીઆઈ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા, મ્યુનિ.કોર્પોરેશન અને હાઈવે ઓથોરિટીએ હાથ ધરી ડિમોલિશનની કાર્યવાહી અમદાવાદઃ નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા શહેરના સરખેજથી વિશાલા સુધી સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનનારા આ એલિવેટેડ કોરિડોર માટે સરખેજથી વિશાલા […]