રાજકોટમાં ફૂડ વિભાગના દરોડા, 4500 કિલો અખાદ્ય માવો અને 150 કિલો મીઠાઈનો નાશ કરાયો
રાજકોટઃ શહેરમાં વેચાતી ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય તેમજ ફુડ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે. ભેળસેળવાળો અને અખાદ્ય જથ્થો અવાર-નવાર પકડાતો હોય છે. વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. મંગળવારે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરના મોરબી રોડ પર આવેલા […]